Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 116
________________ ૧૧૪ જેનયુગ ભાદ્રપદથી-કાર્તિક ૧૯૮૫-૬ વિરૂદ્ધ ચાલતા હોય, પિતાના હાથ નીચે ચલાવતાં અર્થેના તલસતા જીવોને શિક્ષા આપે, વ્યાધિગ્રસ્તને ટ્રસ્ટો કે ધર્માદા ખાતાના વહીવટમાં અંધેર પ્રવર્તતું માટે દવાનાં સાધને આપે, વ્યાધિ ન થાય તે માટે હોય, અને તેને હિસાબ બરાબર રહેતા ન હોય કે યા વ્યાધિ જોર કરી ન જાય તે માટે આરોગ્યભન દેખાડતા હોય તે અન્ય શ્રાવકે સંધ તરીકે વને, સસ્તા ભાડાની ચાલીઓ સ્થાપ-સ્થપા, ભેગા મળી તે આગેવાનો પાસેથી તેમને અધિકાર- ધર્મના ચેતનરહિત દેખાતા પિંજરમાં પ્રાણ રેડી શુદ્ધ સત્તા લઈ તેની બદલીમાં બીજા આગેવાનોને નીમી ધર્મને ખિલા–બતાવો-આચરી બતાવો, વીતરાશકે છે અને સુવ્યવસ્થા કરી શકે છે. ગના ધર્મમાં-ધર્મના અનુયાયીઓમાં જ્યાં જ્યાં રાગ૪ નવીન વર્ષ દેષનું વર્ધમાનપણું છે તેમાં ત્યાંથી દૂર કરાવી એખ| વિક્રમાક ૧૯૮૫ નું વર્ષ પૂરું થયું ને સંવત લાલ લાસ-સંપ-ઐક્ય વધારી સંગઠન કરે, દેશનાં જીવંત ૧૯૮૬ નો પ્રારંભ થયો. ગત વર્ષમાં ભારતે અનેક પ્રશ્નમાં ભાગ લઈ દેશ જે બોજાથી સિકાઓ થયાં કચડાઈ રહ્યા છે તે બેજા દૂર કરે, સામાજિક મુશ્કેલીઓ સહન કરી અને આ વર્ષમાં હજુ શું રૂઢિબંધન-કુપ્રથાઓને હાંકી કાઢે. આ સર્વ થશે . વિશવ ઉપાધિઓ તેના કપાળે નિમાયેલા છે તે એટલે આપણને આપણું સ્વરાજ મળી જશે. જ્ઞાની જાણે ! પણ આપણે બધાએ એ પ્રતિજ્ઞા લેવી આટલું કહી શ્રીમાન શેઠ મહાસુખભાઈ ચુનીલાલે ઘટે કે આપણે એવા પ્રયત્નો પ્રમાદ તજી કરીએ કે નતન વર્ષાભિનંદન નિમિત્તે અમારા પર મોકલેલ જેથી આવનારી ઉપાધિઓથી થતા દુઃખને છેડે પિતાની ભાવના-પ્રાર્થના છેવટે રજુ કરીએ છીએ. ઘણે અંશે નિવારી શકીએ, સુખના આનંદ લઈ સર્વે કાર્ય સ્વતંત્રતાથી કરવા શક્તિ પ્રજામાં વસે. શકીએ, અને આપણે આપણી જાત, સંધ, દેશ શ્રદ્ધા ને દઢતા સ્વરાજ્યની વસે બ્રાંતિ ભીતિની ખસે, વગેરેને ઉન્નત કરી શકીએ. ઇર્ષા કલેશ કુસંપ તજી દઈ સુસં૫ શાંતિ સજે, માત્ર નવી સાલ મુબારક એમ એક બીજાને એ દિવસ આ નવા વરસમાં વિવેશ તું આપજે. કહેવાથી કે લખવાથી દહાડો વળવાનો નથી. કોમી ઝેર વિવાદ વાદ ઝગડા વિનાશ પામે સહુ, માત્ર ઈચ્છાથી બની શકતું હોત તે કામધેનુ, કલ્પ સર્વેનાં દિલ સાફ થાય સઘળે શુદ્ધિ પ્રવતે બહુ, વૃક્ષ આદિ કલ્પવાની જરૂર રહેત નહિ. ભ્રાતૃભાવ વસે પરસ્પર વળી તેવી મતિને તજે, એ દિવસ આ નવા વરસમાં વિશ્વેશ તું આપજે. શુભ ઈચ્છા કરવાની ને નથી પણ તે ઈચ્છા લક્ષ્મી દેવીની દષ્ટિ હે અમિભરી વેપારના કાર્યમાં, સાથે તે પાર પાડવાનું બળ ફેરવવું જોઈએ-તે માટે પામે હાય સદાય આ અવનિમાં ઉત્કર્ષના માર્ગમાં, જે જે સામગ્રીએ જોઈએ તે એકઠી કરી તેને કામે પામે નાશ અરે બુરી અવદશા લાચાર બેકાર જે, લગાડવી જોઈએ, સર્વ ઈકિના વ્યાપારો તેમાં એ દિવસ આ નવા વરસમાં વિવેશ તું આપજે. તદાકાર-તલ્લીન બની છેલા બેયની સિદ્ધિ કરવી વ્યાધિ ને પરિતાપ જાય તનથી કાયા નિરોગી રહે; જોઈએ. માતૃભક્તિનું રક્ત સૈ નસનસે વેગે પ્રજામાં વહે, સંઘના અનેક સવાલો છે. સંઘની સત્તા શું છે? પામે યુવક સંધ વિજય મહા છે દેશનું નૂર જે, સંધ અને મુનિને સંબંધ, સંઘની વ્યવસ્થા અને એ દિવસ આ નવા વરસમાં વિશ તું આપજે. તેના નિયમે, સંઘમાં રહેલાં અનેક ટ્રસ્ટફડ અને બુદ્ધિમાન મહા પુરૂષ પ્રકટે ખ્યાતિ ખીલે વિશ્વમાં, ધર્માદા ખાતાં, તેમાં રહેલ અંધેરનું નિવારણ અને કંપે દુશ્મન દેખી આયે નરને શકિત વસે અંગમાં, પામે હિંદી મહાસભા સફળતા છે દેશને આત્મ જે, તેની સુધટના, વગેરે જે હાથ ધરવામાં આવે તે એ દિવસ આ નવા વરસમાં વિશ તું આપજે. દરેકને તેડ કાલે કરી બનતી ત્વરાએ લાવી શકાય બમબાળ ગજા રે વદ મુખે ‘વંદે ભૂમિમાતરમ” તેમ છે. સંઘમાં ભાવના ફેલાવે, દરેક વ્યક્તિના માગે ઈશ્વર પાસ સ્તુતિ કરીને “કુર્યાત સદા મંગલમ ” ધર્મો સમજાવે, સાથે મળીને કાર્ય છે અને આપે, પામી આમ પ્રજા મહા સુખ નવા વર્ષે પ્રભુને ભજે, શ્રીમતે અને શિક્ષિતેનો સહકાર સાધો, શિક્ષા એ દિવસ આ નવા વરસમાં વિશ તું આપજે,

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138