Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 89
________________ વસ્તુ-તેજયુગમાં સાહિત્યપ્રવૃત્તિ છે કે અરિસિંહે કવિતારહસ્ય નામને એક વધુ ગ્રંથ તાત્પર્ય કે-હું ગાઈશ તે આ ચન્દ્રમાં મૃગ તે પણ રચ્યો છે અને સુકૃત સંકીર્તનમાં અરિસિંહને સાંભળવા નીચે ઉતરી આવશે અને આમ મૃગલાંછનથી એક શક્તિસંપન્ન તાર્કિક તરીકે અમરચંદ્ર મુક્ત થઈને ચન્દ્ર મારા મુખની બરાબરી કરી શકશેઃ જણાવ્યું છે. તેથી એ સ્ત્રી રાત્રે ગાતી નથી! ૫૪૬. રામચંદ્રના૩૯૫ શીઘ્રકવિત્વને એક આ પ્રસંગે અમરચંદ્રસૂરિએ કુલ ૧૦૮ સમસ્યા રમુજ પ્રસંગ એક સ્થળે નેંધાય છે. એકદા તેણે પૂર્યાનું કહેવાય છે. વ્યાખ્યા કરતાં એક લોકાર્ધ કહ્યા - ૫૪૭. વસ્તુપાલની કવિઓ તરફ દાન–વીરતા એટલી બધી હતી કે તેને “લઘુ ભોજરાજ કહેવામાં अस्मिन्नसारे संसारे सारं सारंगलोचनाः ।। આવતા. સેમેશ્વર, હરિહર, અરિસિંહને તે ખાસ –“ આ અસાર સંસારમાં મૃગનયની (સ્ત્રીઓ) સારરૂપ છે.” આશ્રયદાતા હતા અને દાદર, નાનાક, જયદેવ, આ વખતે વંદના કરવાને મંત્રી વસ્તુપાલ આવ્યો મદન, વિકલ, કૃષ્ણસિંહ, શંકર સ્વામી, સમાદિત્ય હતો. તેણે બારણામાં આવતાં આ લોકાર્ધ સાંભળતાં કમલાદિલે આ કમલાદિત્ય અને તે ઉપરાંત ભાટ ચારણો અને અન્ય વિચાર્યું “અહો ! આ મુનિ તે સ્ત્રીકથામાં આસક્ત કવિઓને તેણે ધનવાન બનાવ્યા હતા. થયેલ છે. તેથી તેણે નમન કર્યું નહિ. તેને અભિપ્રાય બાલચંદ્રસૂરિ જાણી તે આચાર્યો ઉત્તરાર્ધ કહ્યા કે – बहुप्रबन्धकर्तुः श्री बालचन्द्रस्य का स्तुतिः । यत्कुक्षिप्रभवा एते वस्तुपाल ! भवादृशाः ।। मन्त्रीशवस्तुपालेन यः स्तुतः कवितागुणात् ॥ -કે જેની કુખમાંથી હે વસ્તુપાલ ! તમારા જેવા -પ્રદ્યુમ્નસૂરિત સમરાદિત્યસંક્ષેપ સં. ૧૩૨૪ જમ્યા છે.' –બહુ પ્રબન્ધ કરનાર બાલચંદ્ર કે જેની સ્તુતિ કવિ તાના ગુણને માટે મંત્રીશ્વર વસ્તુપાલે કરી હતી તેની શું આ સાંભળીને વસ્તુપાલે આચાર્યને પગમાં પતિ પિતાનું શિર ઝુકાવ્યું. - ૫૪૮ પ્રબંધ ચિંતામણીમાં વસ્તુપાલ મંત્રી પ્રત્યે એમ કહેવાય છે કે આ અમરચંદ્ર વીશલદેવ આ બાલચંદ્ર પંડિતે એક સ્તુતિક ૩૯૬ કહ્યા રાજાની સભામાં આવ્યા તે વખતે ગુર્જરેશ્વર પુ. હતો તેને ઉલ્લેખ છેહિત સેમેશ્વરદેવ, વામનસ્થલીના કવિ સોમાદિત્ય, શૌરી વતી સ્વયિ વંચિ વૃક્ષો વઢારરત્વે સુતો કૃષ્ણનગરના કમલાદિત્ય તથા વીલનગરના-મહા- મૂત્યા યં ચ સગુણ: સુમરાળ: %િ યા વદુ પ્રમા નગરના નાનક પંડિત બેઠા હતા. તેમાં જુદા જુદા श्री मंत्रीश्वर ! नूनमीश्वरकलायुक्तस्य ते युज्यते કવિઓ એ અમરચંદ્રને જે સમસ્યા પૂછી તેમાં વાટેલું નિરંકુશ રચિતું ચત્તોડy: : પ્રમુઃ | નાનાક પંડિતની “ન જયતિતરાં યુવતિ નિરાકુની - હે મંત્રિ! તારામાં અને શિવમાં હવે કંઇ ફેર રહ્યો પૂર્તિ માં અમરચંદે કહ્યું - દેખાતું નથી, કેમકે શિવને ગૌરી (પાર્વતી) જેમ વહાલી સ્ત્રી છે તેમ તને ગૌરી-ગૌર અંગવાળી વહાલી સ્ત્રી છે, श्रुत्वा ध्वनेर्मधुरतां सहसावतीर्णे भूमो मृगे विगत. જેમ શિવમાં વૃષને-નંદીને ઘણે આદર છે તેમ તારામાં છન વ ચત્રઃ વૃષ-ધર્મને આદર છે, જેમ શિવ ભૂતિ–ભસ્મથી યુક્ત मागान् मदीयवदनस्य तुलामतीव गीतं न गायतितरां છે, તેમ તું પણ ભૂતિ-સ્મૃદ્ધિથી યુક્ત છે. જેમ શિવ યુવતિ નિરાલુ | ગુણથી શોભે છે તેમ તે પણ ગુણથી શોભે છે, જેમ ૩૯૫. આવો ઉલ્લેખ ઉપદેશતરંગિણીમાં છે. પરંતુ શિવને શુભ ગણું છે તેમ તને શુભ ગણ-સેવકે છે એથી રાજશેખરના ચ૦ x માં પૃ. ૧૧૯ તેમજ જિનના તું ઈશ્વરની-શિવની કલાયુક્ત છે. શિવને (ભાલમાં) વ, ચ, માં ગૂ. ભા. પૃ. ૧૨૬-૧૩૫. સ્તંભતીર્થમાં ૩૯૧. આ હકને લગભગ મળતા લાક બાલચકે સ્તંભનપાશ્વનાથના ચિત્યના અધ્યક્ષ કવીશ્વર મહલવાદીના જેસિંહ સંબંધે કહ્યો છે તે માટે જુઓ વસંતવિલાસ સંબંધમાં આ પ્રસંગ વર્ણવાયા છે. ૩ના સર્ગને અંતે મૂકેલો લેક પૃ.૧૬,

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138