________________
વસ્તુ-તેજયુગમાં સાહિત્યપ્રવૃત્તિ,
કાવ્યમાલા સને ૧૯૧૧. તેનું ગૂ. ભા. ભી. મા. ૫૬૦. આ સમયે અનેક પુસ્તકોની તાડપત્ર પર તરફથી મુદ્રિત ); વળી દેવપ્રબે ધર્મસારશાસ્ત્ર૪૦૨- પ્રતિએ લખાઈ હતી. તે પૈકી કેટલીકનો ઉલ્લેખ અપનામ મૃગાવતી ચરિત્ર પાંચ વિશ્રામમાં (જેસ. ઉપલબ્ધ થાય છે તે આ પ્રમાણેઃ-સં. ૧૨૭૪માં પૃ. ૨૨) તથા મુરારિના અનર્ધારાધવ પર અનર્ધારાઘવ સિદ્ધસૂરિએ જિનભદ્ર ગણિકૃત ક્ષેત્રસમસ પર રચેલી કાવ્યાદશ: (ગ્રંથ ૭૫૦૦ ) રચાં. ઉક્ત નરેંદ્રપ્રભે ટીકાની (પા. સૂચિ નં. ૪૪) સં. ૧૨૭૫માં તાડપત્ર અલંકાર મહોદધિ ઉપરાંત કામુકેલિ નામને પર કર્મવિપાક ટીકાની (પા. સૂચિ નં. ૨૦), સં. ગ્રંથ રઓ હતા.૪૦૩
૧૨૮૪માં તાડપત્ર પર શ્રીચંદ્રસૂરિકૃત છતકલ્પચૂર્ણિ પપ૯, આ સમયે કવીન્દ્રબન્ધ’ નામનું બિરૂદ (પા. ભ. પી. ૫, ૧૨૯), ની પ્રતા લખાઈ તથા ધરાવનાર યશવીર તે જાબાલિપુરમાં ચાહમાન રાજ આધાદુગમાં જૈત્રસિંહના રાજ્યમાં ને જગતસિંહના ઉદયસિંહને મંત્રી હતા. એ બહુશ્રુત વિદ્વાન અને મહામાત્યપણામાં હેમચંદ્ર નામના શ્રાવકે સમસ્ત રાજનીતિનિપુણું પ્રધાન હતા. મહામાત્ય વસ્તુપાલ સિદ્ધાંતોને ઉદ્ધાર કર્યો એટલે કે સર્વ સૂત્રો તેણે તાડપત્ર તથા તેજપાલની સાથે આની ગાઢ મૈત્રી હતી. તેજ- પર લખ્યાં-લેખાવ્યાં. આ પિકી દશવૈકાલિક, પાક્ષિક પાલના બનાવેલા આબુ પરના નેમિનાથ ચત્યના સુત્ર અને એધ નિર્યુક્તિની પ્રતો ખંભાત શાંતિનાથના શિલ્પકામમાં એણે કેટલાક દેશે બતાવ્યા હતા.. ભં. માં વિદ્યમાન છે (પી. ૩,૫૨). સં. ૧૨૮૬માં (જુઓ જિનહર્ષનું વ૦ ચ૦). તેણે માદંડીમાં સં. જયસિહ સુરિત હમીર મદમનની તાડપત્ર પર ૧૨૮૮માં બિંબ પ્રતિષ્ઠા તથા સં. ૧૨૯૧માં આબુ
લખાયેલી પ્રત હાલ જે ભં. માં છે. સં. ૧૨૮૮માં પર દેવકુલિકા કરાવી હતી:૦૪
ગોવિન્દ ગણિકૃત કમસ્તવ ટીકાની પ્રત ગુરૂ દેવ
નાગની આજ્ઞાથી શીલચંદ્ર જિનસુંદરી નામની ४०२. तत्कमिको देवप्रभसूरिः किल पांडवायनचरित्रं ।
ગણિનીને માટે તાડપત્ર પર લખી (પા. ભં, કી.૩ श्री धर्मसारशास्त्रं च निर्ममे सुकविकुलतिलकः ।
નં. ૧૪૮) ગર્ગ ઋષિકૃત કર્મવિપાક પરની પરમાનન્દ
સૂરિકૃત ટીકા અને બહ૬ ગચ્છીય હરિભદ્ર સુરિત –રાજશેખરકૃત ન્યાયતંદલિપંજિકા પી. ૩, ૨૭૫. ४०३. तस्य गुरोः प्रियशिष्यः प्रभु नरेंद्रप्रभः
આમિકવસ્તુવિચારસારવૃત્તિ લખાઈ (પા. સૂચિ
નં. ૧૯ ) સં. ૧૨૮લ્માં દ્રાચાર્ય કૃત ઓધનિયુક્તિ
માવાઃ | योऽलंकारमहोदधिमकरोत्काकुत्स्थकेलिं च ॥१६॥
વૃત્તિ, મલયગિરિત પિંડનિયુક્તિવૃત્તિ, દશવૈકાલિક, –એજન,
તે પરની નિયુક્તિ તથા હરિભદ્રસૂરિકૃત ટીકા તાડપત્ર ૪૦૪, માદડી તે હાલનું માદ્રી કે જે એરપુરારેડથી પર લખાઈ (જે. ૪૧ ) સં. ૧૨૯૧માં લખાયેલા ૩૦ મૈલ પશ્ચિમ જોધપુર રાજ્યમાં આવેલું નાનું ગામ છે, એક તાડપત્રના પુસ્તકમાં (૫. ભં.) સિદ્ધસેન, તે તે વખતે મોટું શહેર હશે. ત્યાંના બે શિલાલેખે સં. પાદલિપ્ત, મલવાદિ અને અપભદિનાં પ્રાકૃત પદ્યમાં ૧૨૮ના જન’ તા. ૧૩-૧-૨૭ પૃ. ૭૮૭ માં પ્રકટ ચરિત્ર છે. બપ્પભદ્ધિ ચરિત્રમાં ગાડવાના કર્તા થયા છે તે પરથી જણાય છે તે વર્ષમાં ખરક ગચ્છા- અપધરાયને અ૫ભદિએ જને બનાવ્યો એ વાત ચાના ચરણેના ઉપાસક શુદ્ધવંશી સમસ્ત રાજાઓમાં નવૃત થશવાલા અને ઉદયસિંહના પુત્ર યહોવીર મંત્રીએ ગિરનાર આદિ તીથેની મહાન આડંબર સાથે યાત્રા વગેરે સ્વમાતા ઉદયશ્રાના કલ્યાણ પોતે કરાયેલા ચિયમાં જેઠ ધર્મ કરવાથી ધર્મવીર અને રાજા-મહારાજાઓનું પણ શદ ૧૩ બુધે શાંતિનાથનું બિંબ તથા જિનયુગલની માનમર્દન કરવાથી યુદ્ધવીર–એમ ત્રિવિધવીર ચૂડામણી કાર્યોત્સર્ગસ્થ મૂર્તિ એ શાંતિસૂરિએ પ્રતિષ્ઠિત કરી; અને કહેવાતું હતું. તે પિતાના પુણ્યાર્થે આ યાવીર કે જેને સં. ૧૨૯૦ના લેખ માટે જુઓ જિ૦ ૨, નં. ૧૦૮-૦૯- સરસ્વતી અને લક્ષ્મી એ એકીસાથે અંગીકાર કર્યા છે તેણે તેમાં જણાવેલ છે કે તેના પિતાનું નામ મંત્રી શ્રી સુમતિનાથની પ્રતિમયુક્ત એક, અને પોતાની માતા અર્થે હદયસિંહ હતું કે જે વિપુલ ધનતું દાન કરવાથી દાનવીર, પદ્મપ્રભની પ્રતિમવાળી બીજી એમ બે દેવકુલિકાએ કરાવી.