________________
જેનયુગ
ભાદ્રપદથી-કાર્તક ૧૯૮૫-૬
વસ્તુ–તેજયુગમાં સાહિત્યપ્રવૃત્તિ. જનસાહિત્યના ઇતિહાસના ચોથા વિભાગનું એવું પ્રકરણ,
[ સં. ૧૨૭૫ થી સં. ૧૩૦૩ ]
પ્રોજક-તંત્રી, [ જૈનસાહિત્યને ઇતિહાસ હમણાં છપાય છે તેમાંનું એક પ્રકરણ વાનગી તરીકે આ માસિકના વાંચક પાસે નિવેદિત કરવામાં આવે છે કે જે પરથી તેમને તે ઇતિહાસ કેવી શૈલી પર લખાય છે તે જાણવાનું મળી આવે. આ ઇતિહાસ પૂરી થતાં જન ગૂર્જર કવિઓને બીજો ભાગ બહાર પડશે, કારણકે તે ઈતિહાસ તે ગ્રંથની પ્રસ્તાવના તરીકે છે. ] पीयूषादपि पेशलाः यशधरज्योत्स्नाकलापादपि રતવન ર... (જુઓ જનસ્તોત્ર સમુચ્ચય પૃ. ૧૪૩) स्वच्छा नूतनचूतमंजरिभरादप्युल्लसत्सौरभाः । તેણે અનેક સુક્તિઓ બનાવી હતી કે જે પૈકી કેટवाग्देवीमुखसामसूक्त विशदोद्गारादपि पांजला: લીકનાં અવતરણ યાદવ રાજા કૃષ્ણના સૈન્યના અને केषां न प्रथयन्ति चेतसि मुदं श्री वस्तुपालोक्तयः ॥ હાથીઓના ઉપરી જલણે પિતાના સૂક્તિમુક્તાવલી
–અમૃતથી પણ મધુર, ચંદ્રમાની ચાંદનીના સમૂહથી નામના ગ્રંથ કે જેમાં હેમચંદ્ર, સિદ્ધરાજ, શ્રીપાલ, પણ સ્વચ્છ, નૂતન આશ્રમંજરીને ઢગથી પણ વિશેષ સમપ્રભ, અરર્સિ (અરિસિંહ) ઠક્કર, વિજયપાલ ઉઠતી સુગંધવાળી અને સરસ્વતીના મુખના સામસૂકિતઓના
વગેરે ઘણું કવિઓનાં કાવ્યોને સ્થાન મળ્યું છે તેમાં, શુદ્ધ ઉગારો કરતાં પણ મરમ એવી શ્રી વસ્તુપાલની
પ્રબંધચિંતામણિ, ચતુર્વિશતિ પ્રબંધ, સારંગધર પદ્ધઉક્તિઓ કેના ચિત્તમાં પ્રમોદ પ્રસારતી નથી ? -રાજશેખર પૃ.૯૨,જિનહર્ષ પૃ. ૮૩, ઉપદેશતરંગિણી પૃ.૭૦.
તિમાં લેવાયાં છે. સોમેશ્વરના ઉલ્લાસરાઘવપરથી૩૯૧
જણાય છે કે વસ્તુપાલને સૂક્તિઓ રચવાનો શેખ પ૩૧. વસ્તુપાલ વીર પુરૂષ હતા. એટલું જ નહિ
હતે; અને વિશેષમાં વસ્તુપાલની કવિતરિકેની ખ્યાતિ પરંતુ પ્રસિદ્ધ વિદ્વાન પણ હત-કવિ હતું. તેણે
ફક્ત ગુજરાતમાં જ નહીં પણ ચારે દિશાએ પ્રસરવા નરનારાયણનંદ નામનું કાવ્ય (પ્ર. ગા. એ. સી.
પામી હતી. તેનાં બિરૂદ પણ તે વાત સિદ્ધ કરે નં. ૨) ૧૬ સર્ગમાં રચ્યું, તેમાં પિતાનું નામ કર્તા
છે. પિતે પિતાને સરસ્વતીપુત્ર-વાઝેવીસૂનુ (સરખા તરીકે કવિ હરહર અને સેમેશ્વરે આપેલ “વસન્ત
શારદા પ્રતિપન્નાપત્ય-ગિરનાર પ્રશસ્તિ), જણાવે છે. પાલ' રાખેલ છે (જુઓ સર્ગ ૧૬-૩૮) અને તેજ
બીજા બિરૂદ કાવ્યદેવી પુત્ર (ગિરનાર પ્રશસ્તિ ) નામ પરથી બાલચંદ્રસૂરિએ તેના ચરિત્રરૂપ વસંત
“કવિકુંજર' “કવિચક્રવર્તિ” “મહાકવિ વગેરે હતાં અને વિલાસ' નામનું મહાકાવ્ય રચ્યું. આ નરનારાયણનંદ
આબુની પ્રશસ્તિમાં સોમેશ્વરે તેને “શ્રેષ્ઠ કવિ” કાવ્યમાં કૃષ્ણ અને અર્જુનની મિત્રતા, બંનેને
વર્ણવેલો છે. એક કવિએ વીચૂપાવર પેશા એ ગિરિનાર પર આનંદવિહાર, અર્જુનદ્વારા સુભદ્રાનું કૃષ્ણ
કથી તેની સૂતિઓનું વર્ણન કર્યું છે તે આ કરાવેલું હરણ-એ મહાભારતમાંથી લીધેલ વિષય છે,
પ્રકરણની આદિમાં મૂકેલ છે. અને તેમાં મહાકાવ્યનાં બધાં લક્ષણો કવિ માઘકૃત શિશુપાલવધના નમુના પ્રમાણે સમાવ્યાં છે. તેને
૫૩૨. વસ્તુપાલ મહાકવિ હતો છતાં તેનામાં તે રચનાકાળ સં. ૧૨૭૭ થી ૧૨૮૭ ની મધ્યમાં .
; માટે અભિમાન નહોતું; એ વાત પિતાના નરનારાયણ અનુમાનાય છે. આની પહેલાં સંસ્કૃતમાં આદિજિનેશ્વર ૩૯૧. Íમોગમવાતા વત્રોમોડરિત વતુષાઢસ્યા મનેરથમય તેત્ર રચ્યું હતું. (જુઓ નરનારાયણનંદ यद्वीणारणितानि श्रयन्ते सूक्तिदमेन ॥ ૧૬૨૯. તેની પરિશિષ્ટમાં મુકિત) તથા અંબિકા.
ઉ. રાત્રે ૮ મે સર્ગ