Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 65
________________ જૈન તીર્થ ભીમપલ્લી અને રામસેન્ય ૬૩ "नृपादृशाग्रे शरदां सहस्त्र આ પછીને છડી આર્યા અને સાતમે અનુષ્યપ થો રામrgyજે એ બે પદ્ય બરાબર વંચાતાં નથી, છડી આર્યાને પ્રથનામે રેલ્વેદમતીર્થરાન મને “શ્રી શાંતિભદ્રસૂરી તપતિ” આટલો ભાગ વિશ્વપ્રતિgi વિધિવત્ રહઃ ૭સ્પષ્ટ વંચાય છે. ત્યાર પછી બીજા પાદમાં “પૂર્ણ ગુર્નાવલી. મૃ. ૧૪ ભદ્ર” ત્રીજા પાદમાં “રઘુસેન” એ નામો વંચાય આ ઉપરથી જણાશે કે એક હજાર અને છે. સાતમા લેકની આદિનાં ત્રણ અક્ષરે વંચાતાં દશની સાલમાં ચંદ્રપ્રભની પ્રતિષ્ઠા થઇ તે પહે- નથી, બાકીના લેક નીચે પ્રમાણે વંચાય છે– લાંને ત્યાં ઋષભદેવનું મંદિર પ્રતિષ્ઠિત હતું. “......વિદં વિવં નામિત્રનોર્મષામના. રામસિન્યમાં એક પ્રાચીન સમયને ધાતુને સ્ટાગ્રંવઢતાં જ્ઞાતિવા કવિત વિવાદા” પરિકર નિકલેલ છે. તે પરિકર ઉપર વિક્રમ સં. ૧૦૮૪ છેવટે “ મંગલ મહાશ્રીઃ છે સંવત ૧૦૮૪ ની સાલને આર્યા છેદમાં રચેલો લેખ છે. લેખને ચેત્રપર્ણમાયામ છે” આટલે ગદ્યને ફકરો લખી કેટલોક ભાગ ઘસાઈ જવાથી સ્પષ્ટ વંચાતું નથી, લેખની સમાપ્તિ જણાવી છે. છેલ્લા ખંડિત બે પણ જેટલો વંચાય છે તેનો અર્થ નીચે પ્રમાણે પદ્યાના અર્થનું પૂર્વની સાથે અનુસંધાન કરતાં એવું થાય છે. તાત્પર્ય સમજાય છે કે ઉપર જણાવેલ આચાર્ય વર્તમાન શાસનના નાયક ભગવાન વર્ધમાન શાંતિભદ્રના સમયમાં સં. ૧૦૮૪ ના ચત્ર શુદિ સ્વામિની શિષ્ય પરંપરામાં વજી નામના આચાર્ય ૧૫ પૂર્ણિમાને દિવસે પૂર્ણભદ્રસૂરિએ ભગવાન શ્રી થયા કે જે વજીની ઉપમાને ધારણ કરનાર હતા. ll૧ કષભદેવના બિંબની પ્રતિષ્ઠા કરી. છડી આર્યાના તેની શાખામાં (વજી શાખામાં)... ચંદ્ર- ત્રીજા પાદમાં જે “રઘુસેન” નામ વંચાય છે તે પ્રકુલીન મહામહિમાવંત વટેશ્વર નામના આચાર્ય તિષ્ઠા કરાવનાર ગૃહસ્થનું લાગે છે, અને તે ગૃહસ્થ થયા છે ૨ | રામસેન્યને રાજા હોવાની સંભાવના થાય છે, કારણ તે વટેશ્વરથી થારાપક નગરના નામથી થા- કે ઉપર જણાવેલા વર્ષમાં જ પ્રતિષ્ઠિત થયેલી એક રાપર્વ' નામક ગ૭ ઉત્પન્ન થયા. જે સર્વ દિશા- ધાતુની ઉભી પ્રતિમાના લેખમાં “રઘુસેનીયરાયે” એમાં ખ્યાતિ પામે છે અને જેણે પોતાના નિર્મલ આવો ઉલ્લેખ જોવામાં આવે છે. યશ વડે સર્વ દિશાઓને ઉજવલ કરી દીધી છે ૩૫ ગવલીકાર ૧૦૧૦ના વર્ષમાં ઋષભદેવના તે ગચ્છમાં ઘણાએક વિદ્વાન આચાર્યો ઉત્પન્ન ચિત્યમાં ચંદ્રપ્રભની પ્રતિષ્ઠા થયાનું જણાવે છે, ત્યારે થઈ દેવગત થયા પછી જ્યેષ્ઠાય નામના આચાર્ય ઉપર્યુક્ત રામન્ય લેખ ૧૦૮૪ માં ઋષભદેવની થયા. કાર્ય પછી શાંતિભદ્ર, શાંતિભદ્ર પછી પ્રતિષ્ઠા થયાની હકીકત પ્રકટ કરે છે. આ ઉપરથી સિદ્ધાંત મહોદધિ સર્વદેવ સૂરિ અને સર્વદેવની પછી અને લેખન પરસ્પર વિરોધ માની લેવાનું સાહસ શાલિભદ્રસૂરિ થયા જા' કરવું જોઈએ નહિ, કારણ કે ધાતુના પરિકરને લેખ - ૧ મૂલ લેખમાં આ સ્થલે “ સ્થાનીયકુલોભ” અને તેજ વર્ષના લેખવાલી કાર્યોત્સર્ગસ્થિત ધાતુની આવું કંઈક વંચાય છે, પણ વટેશ્વરને માટે “ચન્દ્ર- પ્રતિમા એમ સૂચવે છે કે સં. ૧૦૮૪ના વર્ષમાં પ્રલોદૂભવ” વિશેષણું લખેલ હોવાથી “સ્થાનીકુલો- તિષ્ઠિત થયેલી ઋષભદેવની પ્રતિમા ધાતુની હોવી જેદૂભત” એ વિશેષણ કોને લાગુ પાડવું તે ગુંચવણ ભરેલું છે અને તે પ્રમાણમાં અચલગઢના જિનમંદિરમાં છે. આની જોડે જ “મહામહિમા” શબ્દ મૂકેલો છે, બેઠેલી પ્રતિમા જેવડી મોટી. સ્ત્રી પણ તે “સ્થાનીય કુલભૂત”નું વિશેષ્ય માનવાને કંઈ પણ આધાર નથી, વિચારક વર્ગને આ સ્થલ લયપૂર્વક જોવાની મુનિસુંદરસૂરિ જે ઋષભદેવના ચિત્યને ઉલ્લેખ ભલામણ કરીયે છીયે. કરે છે તે આ પ્રતિમાવાનું નહિં, પણ આથી પ્રાચીન

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138