Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 73
________________ દીક્ષા-મીમાંસા ૯૧ જતા રહ્યા હોય છે—‘નિમિત્ત કારણ હેાય તે પ્રાયઃ સનું નિયમ કર્યાં છે ?-તા તેના ઉત્તર એ છે કે એમ દર્શન થાય.' એ વચનને અનુસરીને વિયના ાલક નથી. અહીં તો આઠ વર્ષની નીચેની ખન રૂપ કૌતુકની નિવૃત્તિ થવાથી તેની પ્રત્રજ્યા વય પણે પ્રકારે પરિભય સ્થાનાદિનું કારણ છે. એમ અશકનીય થાય છે. માટે લેાકમાં ચારે પુરૂષાર્થી પૂર્વે કહેલું છે. નામે ધમ' (અહિંસાદિના લક્ષવાળ), અથ (હિરણ્ય આદિ), કામ (ચ્છા મદન લક્ષણવાળા) અને મેક્ષ (અનાબાધ) એ સર્વે નિજ નિજ કાલે સેવવા ઘટે. (નહિં તો કામના ઉત્પાદક કર્મી સીન થયા વગર તેને પરિત્યાગ કરતાં દેોષની ઉપપત્તિ થાય). તથા જેમણે ભોગ નથી બગવ્યા. તેમના દોષો. સુરત વિષશ્વમાં ઉત્સુક્તારૂપ કૌતુક, તેનું અનસેવનના ઉદ્દેક થતાં થતા વિભ્રમ-કામમ, બી માર્ગની પ્રાના આાદિ થાય છે તે યોગ્ય અધિકારી એવા ગત ચૌવનવાળામાં સાયેલા થાય છે. એટલે તે તેને થતા નથી, માટે તેવા મતૌવનવાળાને દીક્ષા આપવી યાગ્ય છે. અન્યને ઉક્ત દોષોની ઉપપત્તિને કારણે આવી અયેાગ્ય એમ પૂ`પક્ષમાં જે કહેવામાં આવ્યું કે આઠ વર્ષના વયના ક્ષુલ્લક સંભાવનીય દોષવાળા છે તે પણ કહેવામાં આવ્યું છે છતાં તે કથન અનધ-પાપરહિત શાલન નથી, કારણકે સારી રીતે ભેગ ભાગવવા વાળાને પણ થયને હઠાવી ગયેલા ઋષિપતા વગેરેને પણ સંબાવનીય દબાણ સરખું જ હોય છે, કારણક કામાં આધે મિથ્યા આદિથી આારભી અલ તાથી પ્રધાન એવું વેદનીયથી તે મેાહનીય સુધીના છે. પર-૫૬. યોગ ( તે જૈન પ્રક્રિયા પ્રમાણે-અને તત્રાંતર પ્રમાણે ભવાબિન'ની વિદ્યા ) રહે છે ત્યાં સુધી-ચરમો વાળા પણ સંભાવનીય દાયવાળા રહે છે. તેટલા માટે જ્યાં સુધી અનિવૃત્તિ બાદર ગુણરથાન ન થાય ત્યાં સુધી– ક્ષપકશ્રેણી પ્રક્રમે જ્યાં સુધી નિવૃત્તિ બાદર ન થાય ત્યાં સુધી દીક્ષિત ન કરવા (એ જન પ્રક્રિયા પ્રમાણે), (તંત્રતાની પરિભાષામાં ાનશિક્તના અનુબોધથી અણિમા આદિ ભાષા પ્રાપ્ત કર્યાં. હૈય ત્યાં સુધી) અને તે અનિવૃત્તિ બાદ અથવા અણિમા આદિ ભાવેશ પ્રાપ્ત કરનાર પ્રાયઃ દીક્ષાવિકલ-પ્રગન્યાયી શૂન્ય ન રહેવા જોઇએ કેવી વિષમ સ્થિતિ થાય છે, દીક્ષા વગર વિશિષ્ટ ગુણો ન આવે, અને વિશિષ્ટ મુસા વગર દીક્ષા ન આપી એમ તરતરાશ્રય વિરેાધ આવે છે. આ પૂર્વ પક્ષને ઉત્તર હવે ત્રકાર આપે છેઃ- જે કુલ્લક ભાવ-બાલભાવ કહેવામાં આવે છે તેની સાથે, ક્રમ ના ધેાપશમ ભાવમાંયો જેની ઉત્પત્તિ થાય છે એવા ચરણુ-ચારિત્રના શું વિરોધ છે કે જેથી કરીને ક્ષુલ્લકા અગ્ય છે એવા અસદ્ધા-કદાબડ કરવામાં આવે છે? અર્થાત્ તેવા કાંઈ વિરોધ નથી. એટલે બાળભાવ અને ચારિત્રને વિરાધ નથી. ચારિત્ર માહનીય કમના યાપથમ જુદાં જુદાં કારોથી ઉદ્ભવે છે. અને નિર્દયના કારથી, એમ અહ નાદિએ કહ્યું છે તેથી તે બંને વચ્ચે એટલે વય અને ચરણુ પરિણામ એ બે વચ્ચે અવિધ છે, જેનું યૌવન વ્યતીત થઇ ગયું છે એવા પુરૂષ પણ બાદની પડે --પૌવનમત્તની પડે દુતિનાં કારણ. એવાં કર્યાં ભારે છે જ્યારે કેટલાક યૌવનવતાએ પણ તેવાં કર્મો કરતાં નથી. (૫૯) ( કાઈ એમ કહે છે કે ) યૌવન અવિવેકજ છે એમ પરમાર્થથી જાણવું, અવિવેકના અભાવ તે યૌવનના હિંગમ તીત, થવાપણું છે, પુનઃ અવિવેકના સાવ જિનાએ કદાચિત નિષેષ્ય નથી વળી જો યૌવનરૂપ હેતુ વ્યભિચારી હોય તે પછી શામાટે થયુ ઉંમરના (આઢ વર્ષની વયના) મેવા પૂર્વ પક્ષમાં વિષયને સંગ જેમણે અનુભવ્યા હાય તેને દીક્ષા આપવી ઇત્યાદિ જે કહ્યું છે તે પણ મારા પક્ષે પણ સરખું ૐ કાર વિષયના સંગથી જે અજ્ઞાત છે તેવા કેટલાક પણ તેવા સંગ અનુભવનારના ગુણાવાળા હેાય છે, પ્રાયઃ કામ અભ્યાસથી વધુ જન્મે છે તેથી અશુભ પ્રવૃત્તિના નિમિત્ત રૂપ તેજ ભવના અભ્યાસ જેણે વિષય નથી અનુભવ્યા તેમાં નથી હતા. (અન્ય ભવના કિ અભ્યાસ ગાય તે દૂર હોય છે) માટે અજ્ઞાત વિષય સગાળા તો વધુ સારા. (૬) ધમ ય કામ અને મેક્ષ સંબંધી પૂર્વ પક્ષવાદીએ જે કહ્યું છે તે તુચ્છ-અસાર છે કારણકે પ્રકૃતિયી–સ્વભાવથી અથ અને કામથી

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138