________________
જેનયુગ ભાદ્રપદથી-કાર્તક ૧૯૮૫-૬ કહ્યું છે કે “આઠ વર્ષની નીચેની વય પરિ- રૂ ૨ વર્ષશતાયુ પ્રતિ ઇર્ષ્યા, અથવા ન ભવનું ક્ષેત્ર-ભાજન છે,
यस्मिन्काले उत्कृष्टमायुस्तद् दशधा विभज्य अष्टઆઠ વર્ષની અંદરની વયવાળા બાલ- નવમ ૩રામમાપુ વર્તમાન વૃદ્ધત્વમવલે ! કેને પ્રાયઃ ચરણ પરિણામ એટલે ચારિત્રનું –આ વાત સો વર્ષને આયુષ્યને આશ્રીને પરિણામ થતું નથી – આ ગાથાની વ્યાખ્યા જાણવી; અથવા–બીજી રીતે જે કાળે જે ઉત્કૃષ્ટ ઉપર કરી દીધી છે.
(વધુમાં વધુ) આયુષ્ય (ગણાતું) હોય, તેના દશ ભાગ (૨) અન્યત્ર જણાવ્યું છે કે બાલદીક્ષામાં પાડીને તેના આઠમા નવમા અને દશમા ભાગમાં સંયમ વિરાધના આદિ દે છે,
રહેનારને વૃદ્ધપણું છે એમ જાણવું. - તે (બાળક) લેઢાના ગોળ સમાન છે [આજ પ્રમાણે ધર્મસંગ્રહમાં અક્ષરશઃ ઉતારી તેથી તે (ગાળ) જે પ્રમાણે સ્પમાન થાય લીધું છે. ઉત્તર ભાગ પૃ. ૩] છે-જ્યાં ત્યાં દડી જાય છે તે પ્રમાણે તે બાલ [એટલે ધારે કે આ કાળમાં વધુમાં વધુ ૬૦ અજ્ઞાનીપણાને લીધે જ્યાં ત્યાં દોરાઈ જતાં વર્ષનું આયુષ્ય સામાન્ય રીતે જોવામાં આવે તે તેનાથી છ જવનિકાયને વધ થઈ જાય છે. તેના દશ ભાગ પાડતાંઆઠમા નવમા ને દશમાં
(૩) વળી આ (દીક્ષા આપનાર) શ્રમ- ભાગના એટલે ૪૩) વર્ષથી તે ૬૦ મા વર્ષ
માં અનુકંપા નથી અને તેથી તેઓ બાળ સુધીના ) ને વૃદ્ધ ગણી તેને દીક્ષા લેવા માટે અયોગ્ય કોને પણ બળથી–પરાણે દીક્ષાકારના આગા- ગણવા ઘટે. ]
માં-બંદીખાનામાં ફેંકી દે છે અને તેથી દીક્ષાને માટે નપુંસક ક્લીબ જડ આદિ જે બીજા તેમની સ્વછંદતાને ઉચછેદ કરે છે એવી પ્રકારો છે તે હવે પછી જોઈશું. અહીં ઉમરને સવાલ જનનિન્દા થાય છે,
હોવાથી બાલ અને વૃદ્ધનું વિવરણ કર્યું છે. બાલપણું વીત્યા (૪) વળી માતૃજન જેવી રીતે પરિચર્યા પછી યૌવન આવે છે, અને
પછી યૌવન આવે છે, અને યૌવન આવ્યે ગૃહસ્થાકરે તેવી પરિચર્યા કરવામાં મુનિઓને સ્વા. અને
શ્રમ શ્રાવકે માંડે છે. હવે કોઈ પ્રશ્ન કરે કે યૌવધ્યાયમાં અંતરાય આવે છે, આથી સર્વથા
નમાં ગૃહસ્થાશ્રમ માંડી તેના ભોગો ભોગવ્યા પછી બાલક દીક્ષા આપવાને યોગ્ય નથી.]
દીક્ષા લેવાય તે નહિ સારૂં? કે જેથી દીક્ષા લીધા ૨૨ વૃદ્ધને અર્થ (સિદ્ધસેન સરિ. પ્ર. સા. વૃત્તિ)
પછી પુનઃ ભાગની ઇચ્છા ન રહે અને સંયમ સુહવે વૃદ્ધને અર્થ સિદ્ધસેનસૂરિ કરે છે તે જે
ખેથી નિર્વહાય, કારણકે કહ્યું છે કે ઇએ સીર્તિર વર્ષથી અધિક તે વૃદ્ધ કહેવાય છે. વળી
यौवनं विकरोत्येव मनः संयमिनामपि । બીજાઓ એમ કહે છે કે તે સીતેર વર્ષથી) પહેલાં રાગમા ઘોતિ વર્ષાછા વિસ્ત્રપુરા: . પણ ઇકિયાદિની હાનિ થતી દેખાય છે તેથી સાઠ
–યૌવનાવસ્થા છે તે મુનિઓના મનમાં પણ વર્ષ કરતાં વધારે તે વૃદ્ધ કહેવાય છે. આનું પણ
વિકાર ઉત્પન્ન કરે છે, કેમકે વકાલમાં તે રાજસમાધાન કરવું દુ શક્ય છે કારણકે કહ્યું છે કે –
માર્ગમાં પણ અંકુરાએ ઉગી નીકળે છે.
––ઉપદેશતરંગિણી. उच्चासणं समीहइ विणयं न करेइ गव्वमुब्वहद ।
આ વાત પૂર્વે ચર્ચાઈ ગઈ છે. वुड्ढो न दिक्खियधो जइ जाओ वासुदेवेगं ॥
(૧) કેટલાક એમ કહે છે કે ગૃહસ્થાશ્રમ સારો અથવા -(૧) ઉંચા આસન ઉપર બેસવાની ઈચ્છા (૨) ગૃહસ્થાશ્રમી શ્રાવક દશામાં જે ૧૧ શ્રાવક પ્રતિમાં કરે, (૨) વિનય કરે નહિ અને (૩) ગર્વને ધારણ -વતવિશેષ કહેલ છે તે બરાબર પાળી પછી દીક્ષા કરે તેથી વાસુદેવને પુત્ર હોય તે પણ વૃદ્ધને દીક્ષા ગ્રહણ કરવામાં આવે તે ઘણું વધારે સારું ન કહેવાય ? આપવી નહિ.
કારણકે તેમ થવાથી દીક્ષા આચાર પાળવામાં