Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 77
________________ દીક્ષા-મીમાંસા બાધા કે મુશ્કેલી આવતી નથી. આ છેલ્લી બે બાબત મા કાત્તાળું કફ઼ vષ્યજ્ઞમેવ સોદા હરિભદ્રસૂરિએ અનુક્રમે પંચવસ્તક પ્રથમ વસ્તુમાં અને વહુવા જિથમાવે વિચાઁ અવળો ૩ રૂા. પંચાશકના દશમા પંચાશકમાં ચર્ચા છે તે બતાવીશું. (૧૧) પ્રતિમાના અનુષ્ઠાન વડે ભાવિત બની ૨૩ શું ગૃહસ્થાશ્રમ નહિ સારે ? (પંચ- વાસિત રહી તે શ્રાવક, પછી એટલે પ્રતિમાના વસ્તુક ગાથા ૭૪ થી ૭૮). પાલન કર્યા પછી, પ્રવજ્યા (અનગારત્વ) પોતાના પૂર્વપક્ષ-મંદબુદ્ધિ અન્ય વાદીઓ જણાવે છે કે આત્માને માટે ઉચિત છે એમ જાણવામાં આવે તે ગૃહાશ્રમજ-ગૃહસ્થાશ્રમજ વધારે શ્વાધ્ય છે કારણકે આત્માને પ્રવજ્યા પાસે લઈ જાય છે એટલે પ્રવજ્યા તેઓમાંથી સર્વે આશ્રમીઓ નિયમે અન્નલાભાદિથી લે છે અથવા ગૃહસ્થભાવ (ગૃહિત્ય) પિતાને ઉચિત ઉપજીવિકા પ્રાપ્ત કરે છે. લાગે તો ગૃહસ્થભાવમાં વર્તે છે. હવે શા માટે પ્રતિમાથી ભાવિત રહેતાં આત્માને ઉત્તર–આને ઉત્તર એ છે કે ઉપજીવિકા કર પ્રવજ્યા પ્રત્યે લઈ જાય છે તેની શંકાના ઉત્તરમાં વાનું–આપવાનું જે પ્રાધાન્ય હોય તે તે ગૃહાશ્રમથી જણાવે છે કે – વધારે પ્રધાન-શ્વાધ્ય હલ ખેંચનાર પૃથિવી જલgi Hવજ્ઞાઈ કમો અનોrim frગમતોથો ! આદિ પદાર્થો ગણાય કારણકે તેમાંથી–તેના ધાન્ય- તો તટિઝqi ધીરા ઇર્ષ પ્રવíતિ ૪. લાભથી તે ગૃહસ્થ પણ ઉપજીવિકા પ્રાપ્ત કરે છે. –પ્રવજ્યા (શ્રામસ્ય)નું ગ્રહણ અયોગ્ય પૂર્વપક્ષ—આમાં શંકા એ છે કે તે હલ આદિ નાલાયકે માટે નિયમે કરીને–અવશ્યમેવ આ ધર્મમાં નિરત એવા ગૃહસ્થને ધાન્યપ્રદાનવડે અનર્થકારક છે તેથી કરીને ધીરજને આઉપકાર કરે છે એવું તે જાણતા નથી તેથી તેમનું ભાની-પિતાની તુલના કરીને ભાવનાથી પ્રાધાન્ય કેવી રીતે?—એટલે તેમનું પ્રાધાન્ય છે નહિ પરીક્ષા કરીને આ પ્રવજ્યાને અંગીકાર કરે છે, કારણકે તેનામાં મનને અભાવ છે. કેવી રીતે તુલના કરવી? તે કહે છે કે – ઉત્તર-આને ઉત્તર એ છે કે તે હલ આદિજ તુટTT મેન વિહીના ઇસી દૃષ્ટિ નિયમો વિગેવા તે ગૃહસ્થને ક્રિયા વડે અધિક પ્રધાન છે–તેની ક્રિયાઓ નો ફેસવિર સંયપત્તીણ વિના ગમત ઉત ૪૧ છે તેથીજ ધાન્યાદિને લાભ થાય છે અને તેનાથી –ઉપર કહેલી તુલના એટલે યોગ્યતાની પરીક્ષા ગૃહસ્થને ઉપજીવિકા મળે છે આ ઉદાહરણથી ક્રિયાનું વિધાનવડે એટલે ૧૧ શ્રાવકની પ્રતિમાના અનુષ્ઠાન પ્રાધાન્ય હોવા છતાં હલઆદિ પદાર્થો જ્ઞાનાદિથી લડ નાદિથી વડે આ પ્રવજ્યા માટે નિયમે કરીને જાણવી. કારણ વિરહિત છે, તેથી તેમના જ્ઞાનાદિનું પ્રાધાન્ય થાય કે દેશવરતિ એટલે અણુવ્રતાદિની પ્રાપ્તિ રૂપી પરિછે. તેમના ઉપજીવિકા આપવાપણાને પ્રાધાન્ય નથી. ણામના કંડકે એટલે અધ્યવસાયના સ્થાનોની જે પ્રાપ્તિ તેને અભાવ હોય તો તે પ્રવજ્યા થઈ ત્યારે હવે શું? તો કહેવામાં આવે છે કે - શકતી નથી. યતિ–દીક્ષિતેનાં જ્ઞાન આદિ જેથી વિશુદ્ધ થાય [અહીં ટીકાકાર અભયદેવસૂરિ ઉમેરે છે કે અહીં છે તે હેતુ વડે તે યતિઓનું પ્રાધાન્ય યુક્ત છે. જેથી પ્રાયિક જાણવું પ્રાયઃ એટલે મોટે ભાગે એમ ઉમેઆરંભ થાય તે પાપહેતુ છે, તેથી તે આરંભના રવું. કારણકે સિદ્ધાને અસંખ્યાતમે ભાગ દેશવિરહિતપણાને લીધે તે યતિઓનું પ્રાધાન્ય યુક્ત છે. રતિ જેણે પ્રાપ્ત કરી નથી છતાં પણ સિદ્ધત્વને - ૨૪ શ્રાવકપ્રતિમાના પાલન પછી દીક્ષા પામેલો છે કારણ કે જણાવ્યું છે કેલેવી ઉચિત છે. (પંચાશક ૧૦, ગાથા ૩૯.) “માહુિં અ નેરું (m) rણયા ફેસવિરઃ ૩ તિ’ ( ૧૧ શ્રાવક પ્રતિમાના પાલન પછી શું કરવું ઘટે વળી તુલના આ વિધિથી કરવાની કહી છે તે પણ તે જણાવે છે – પ્રાયિક સમજવું. એ વાત સૂત્રકાર આગળ દર્શાવશે. ]

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138