________________
જૈન તીર્થ ભીમપલ્લી અને રામસેન્ય ઉપર્યુકત દંતકથા ઇતિહાસની સાથે કોઈ પણ ઉપરની દંત કથામાં સત્યાંશ કેટલે હશે તે જાતને સંબંધ રાખતી હોય એમ અમારું માનવું બતાવવાની વિશેષ ચેષ્ટા નહિ કરતાં અમો એટલું નથી. ભારતવર્ષમાં ઘણું એક નગર અને તીર્થોના જ કહિશું કે ઉપરની દંતકથા કેવળ નિરાધાર નથી સંબંધમાં જે પ્રકારની દંતકથાઓ જન્મ પામે છે પણ, કેઈક ખરી ઘટના ઉપરથી જન્મેલી હોઈ તેજ પ્રકારની આ એક છે. આની પ્રકૃતિમાં કંઈ અતિહાસિક સત્યતા દાખવનારી છે. અતિહાસિક પણ ઉપયોગિતા હોય તે તે એટલી જ કે ભીમ- સત્યની ઝાંખી કરાવનારો ઉલલેખ પંદરમી સદીના પહલીની પ્રાચીનતા સચવનારું તે એક આડકતરું કૈઢ વિદ્વાન આચાર્ય મુનિસુંદરસૂરિની ગુર્વાવપ્રમાણ છે.
લીમાંથી પણ મળી આવે છે જે નીચે પ્રમાણે છેભીમપલ્લીને પ્રાચીન ઇતિહાસ કયાંઈ જે- “તાતિરાણી પૂરિ મન શુક્યાં વામાં આવતું નથી અને તેથી તેની પ્રાચીન હકી- વાયુ વાgિ fણ વાતડતો ! કત જાણવાનું કઠિન થઈ પડે છે. અમે કહી નથી માત્ર પ્રતિબ્ધ વિવુકુન્દ માષિ, શકતા કે ભીમપલ્લીની સ્થાપના ક્યારે થઈ? મહું જેવફા સૂવુa૬ / ૬૪ . તેની જાહોજલાલી ક્યાં સુધી રહી ? અને તેની
ગુર્નાવલી પૂ. ૬૧ અનિષ્ટ દશા ક્યારથી બેઠી ? લોકો કહે છે કે ભાવાર્થ અતિશયવંત શ્રત જ્ઞાનના ધારક ભીલડી એક સમૃદ્ધ નગર હતું, પણ તે (આચાર્ય ધર્મ છેષના શિષ્ય શ્રીસમપ્રભઅકાલ કાલકેપને લીધે તે અગ્નિથી બળીને સૂરિ) ભીમપલ્લી નગરીમાં ચૌમાસું રહ્યા. આ ભસ્મીભૂત થઈ ગયું. સુભાગ્યે નગરનિવાસિયોને આ ચાતુર્માસમાં બે કાર્તિક માસ હતા તેથી શાસ્ત્રના અકાલ ઘટનાની ખબર કેઈ એક મુનિએ પ્રથમથી નિયમ પ્રમાણે બીજા કાર્તિક સુદિમાં ચૌમાસી પ્રજ જણાવી દીધી હતી તેથી લોકો ઘણે ભાગે જા- તિક્રમણ કરીને ચોમાસું સમાપ્ત કરવાનું હતું, પણ નમાલ બચાવી શકયા હતા. લોકો એમ પણ કહે લગ્ન કુંડલીમાં બોરમાં ભુવનમાં પડેલા સૂર્યપરથી છે કે તે નિમિત્તજ્ઞ સાધુની કૃપાથી નગરનિવાસિયો તેઓએ જાણ્યું કે થોડા
તેઓએ જાણ્યું કે થોડા જ વખતમાં આ નગરનો પિતાના પ્રિયનગરનો ત્યાગ કરીને ઘણું કાશે દૂર
ભંગ થવાનો છે. આથી તેઓ પ્રથમ કાર્તિકમાં જ જઇને એક નવું નગર વસાવીને રહ્યા નગર આજે ચામાસી પ્રતિક્રમણ કરીને ત્યાંથી વિહાર કરી ગયા. રાધનપુરના નામથી ઓળખાય છે. ત્યાર પછી
આ ઉપરથી એટલું તે સિદ્ધ થાય છે કે કોઈ નિશ્ચિત દિવસે ભીલડી નગર બલીને રાખ થયું. પણ એક
પણ અકસ્માતથી ભીમપલ્લીને નાશ થયો હતો આ કથનની સત્યતાના વિષયમાં એવું પ્રમાણ અને
અને દંતકથા પ્રમાણે તે અગ્નિથી થયો હોય તે પાય છે કે ભીલડીમાં જૂના વખતનું એક દેવીનું
અસંભવિત નથી. મંદિર છે; આ દેવી રાધનપુરના ઘણાંક કુળોની
- ગુર્નાવલીના પૂર્વોકત પદ્ય ઉપરથી એ વાત કુલદેવી છે અને હજી પણ લગ્ન વિગેરેના પ્રસંગોએ પણ સ્પષ્ટ થાય છે કે ભીમપલ્લીની પડતી આરાધનપુરી લોકે એ દેવીને ખાસ જુહારવા આવે
ચાર્ય સમપ્રભના વખતમાં થઈ હતી, સમપ્રછે. એથી ભીમપલીના લોકોથી રાધનપુર
ભસૂરિ તપગચ્છીય આચાર્યશ્રી ધર્મષસૂરિના વસ્યાની હકીકત સત્ય કરે છે.
પટ્ટધર હતા અને તેમને સાધુત્વકાલ ગુર્નાવલીમાં ગામ બળી ગયાની સત્યતા લોકે એટલા ઉપ
જણાવ્યા પ્રમાણે ૧૩૨૧થી ૧૩૭૩ સુધીને તે રથી માને છે કે હજી પણ ગામમાં કે તેની આસ- १ "दिग्विश्ववर्षे १३१० जननं कुपाणि-विश्वे પાસ ખોદતાં બે ત્રણ હાથના ઉંડાણમાંથી રાખને ૧૩૨૧ વ્રતં વાળ ત્રિવંધે ૧૩૩૨ | થર નિકળે છે અને કેટલીક બળેલી ઈમારતો પણ पदप्रतिष्ट्रां च गुरुर्जगाम त्रिसप्तविश्वे च स देवधाम નિકળે છે.
li૬ ૬ - વાવઈ ૬૧,