Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 33
________________ સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રીમાન મુનિ મહારાજ શ્રી મોહનલાલજી ૩૨ સ્વર્ગસ્થ પુણ્યાત્મા શ્રીમાન્ મુનિ મહારાજ શ્રી મોહનલાલ જી. રાગ-રોહણ, શાસનની ઉન્નતિને પ્રસાર ધીમે ધીમે અને દઢપણે અંતર ભરે છે ઉભરા, કયાં આપ, ને કયાં જઈ શકું ? છે તે ગયો. તે વર્ષ પછી મુંબઈમાં શ્રીમંતે સંવત દેહાભિમાનીને થતા, કયાં આપ, ને ક્યાં જઈ શકું? ૧૯૫૪ માં બીજી વખત અને સંવત ૧૯૫૮ માં શુભ ને અબાધિત ધામમાં, શાંતિ અનુપમ ભેગો, ત્રીજી વખત પિતાનાં પનોતાં પગલાં કર્યાં. છેલ્લી વખતે તો પોતે કેટલાંક વર્ષ લગલગ રહ્યા. સંસાર છોળે મારતા તેફાની દરિયામાં ભણું –અંતર૦ આ વખતે તેમની વૃદ્ધાવસ્થા હોવાથી શાંતિ અને યમ દમ અને ઉપશમનો ઉપદેશ સાધુ ક્યાં સુણું? એકાંત નિવાસની જરૂર હતી. છતાં પિતાને વાણુરૂપી દુઃખમુક્તિસાધન એ વિના દુઃખમાંથી ક્યાંથી વિરમું ? અમૃતપ્રવાહ સતત ચાલુ હતો, કંઠ પૂર્વ જેવો વેગ- 2 -અંતર વાન હેતે, છતાં ધ્વનિ એવી ઉઠતી કે દરેક શ્રેતા ના મર્મ ભાગમાં પહોંચી વળતી. મુંબઈમાં ગાળેલાં જીવનભૂમિકા:-શ્રીમાનને જન્મ બ્રાહ્મણના વર્ષોમાં તેમણે સમગ્ર જન પ્રજા૫ર અતીવ સ્થાયી કુલમાં મારવાડના ગામ ચાંદપોરમાં સંવત ૧૮૮૫ ના ઉપકારે કરેલા છે; સખાવત અને ઉદારતાને કરે ચિત્ર વદ ૬ ને દિને થયો. પિતાનું નામ બદમલજી વહેવરાવ્યો છે. શ્રીમતેથી તે રંક સુધી, વિદ્વાનથી હતું અને માતાનું નામ સુંદર હતું. તેમણે યતિ દીક્ષા તે અક્ષર સુધી કઈ પણ તેમના અક્ષરોને, આસંવત ૧૯૦૩ માં લીધી. ૨૪ વર્ષ યતિ તરીકે રહી જ્ઞાને શીરપર ચડાવતા. આજ પ્રકટ રીતે દર્શાવે છે સંવત ૧૯૨૭ મા સંવેગી સાધુની દીક્ષા કલકત્તાના કે તેઓ મહાન વીર હાઈ પોતાની અદ્દભુત અસર દેરાસરમાં લીધી. યતિત્વને પરિત્યજી સાધુત્વ સ્વિકાર્યું. ઉપજાવી શક્યા હતા. ત્યારપછી કેટલાએક સ્થાનમાં વિહાર કર્યો. મુંબઈ તેમના જીવન કાલનાં છેલ્લાં વર્ષોમાં જ તેમના અનાર્ય દેશ કહેવાતે, તેથી ઘણા લાંબા કાલ સૂધી વીરત્વનું પ્રાકટય થયું હતું. આ છેલ્લાં વર્ષની શરૂમુંબઈ નગરી પવિત્ર મુનિશ્રીનાં પૂજ્ય પગલાંથી આત તેમનું મુંબઈમાં પહેલું આગમન-એટલે સંવત પાવન થવામાં અભાગી રહી; મુંબઇ પ્રજા કેવળ ૧૯૪૭ છે; સંવત ૧૯૪૭ થી તે સંવત ૧૯૬૩ ધનસંચય કરવામાં તત્પર રહેતી તેથી ઉદરંભરી સુધી એટલે ૧૬ વર્ષની વહેંચણી કરીશું તે સ્પષ્ટ નામ અન્યજનોએ પાયું. આને પ્રતિકાર કરવાને જણાશે છે કે તેના ત્રણ યુગ પાડી શકાશે પહેલો સમય પ્રાપ્ત કરવાને તે પ્રયત્નવતી બનતી ગઈ. આ મુંબઈ નિવાસ, બીજે અન્ય સ્થળે વિહાર અને પ્રયત્નો પ્રાંતે પ્રતીકલિત થયા. શ્રીમાન મોહનલાલ- ત્રીજે-સુરત નિવાસ. પહેલો અને ત્રીજો મુખ્ય યુગ જીનું આવાગમન સંવત ૧૯૪૭ માં થયું. અત્યાર હતા કારણ કે તે અરસામાં તેઓશ્રી સારું અને સુધી સાધુઓ દક્ષિણમાં દમણ સુધી વિહાર કરી વિ. યશસ્વી કાર્ય બજાવી શકયા છે અને બીજો યુગ તે રમી જતા. દમણ પછી રહેલો કેટ કોઈ પણ ભેદી બે વચ્ચે-આંતરિક યુગ હતો. આમાં પણ તેઓશકવાને સમર્થ થયા ન હતા. પરંતુ મુંબઈના સદ- શ્રીએ ઠીક કાર્યો કર્યાં છે. મુખ્ય યુગ દરમ્યાન લાભાગ્યે શ્રીમાન મોહનલાલજી દમણ કોટ ચીરીને એ- એની સખાવતનો પ્રવાહ ચાલુ કર્યો છે. ઉત્સવ, ટલે મુંબઈને માર્ગ ખુલ્લો કરી મેહમયીને મહ- પ્રતિષ્ઠા, ઉપધાનાદિ ક્રિયા વગેરે અનેક કરી અતિધનતૃષ્ણા નિવારવા પધાર્યા. મુંબઈની ઉત્કંઠ જૈન શય પુણ્ય ઉપાર્જન કરી પુણ્યલાભ આપ્યો છે. પ્રજાએ મહારાજશ્રીને વધાવી લીધા અને જિન આંતરિક યુગમાં અમદાવાદ આદિ સ્થાએ વિહાર હતું અને માતાને થયો. પિતા સંવત ૧૮૮૫ના

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138