Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 31
________________ શ્રી વાદિદેવસૂરિકૃતિ પ્રમાણનયતત્ત્વાકાલંકારઃ વાફ પ્રયાગ જેનાના પ્રતીત–પ્રસિદ્ધ-સ્વીકૃત અર્થનેજ કહે માંનું ઉદાહરણ તેથી અનુમાનબાધિત સાધ્યમવાળા છે. માટે તેમના પ્રત્યેને તે વાષ્પગ પ્રમાણ વાક્ય પક્ષાભાસનું સ્પષ્ટ થાય છે. બીજું ઉદાહરણ આમ આપી અથવા સુનયવાક્ય હોઈ પ્રસિદ્ધ અર્થનું જ ઉદુભાવન કરતે રોકાયઃ “શબ્દ અપરિણામી છે” ઈત્યાદિ પ્રતિજ્ઞા, “કૃતકત્વ હઈ વ્યર્થ છે. અન્યથા ઘટતું ન હોવાથી શબદ પરિણમી છે” એ અનુમા નથી બાધિત છે. દ્વિતીય પક્ષાભાસના અનેક પ્રકાર–નિરા આગમનિરાકૃતસાધ્યધર્મવિશેષણનું ઉદાકૃત સાધ્યધર્મ વિશેષણ (નામને બીજો પક્ષાભાસ) હરણ–આગમનિરાકૃતસાધ્યધર્મવિશેષણ (નામને પ્રત્યક્ષ, અનુમાન, આગમ, લોક અથવા સ્વવચન પક્ષાભાસ), જેમકે જેને રાત્રિભૂજન કરવું જોઈએ. ૪૩. આદિ વડે (થતાં) સાધ્ય ધર્મનાં નિરાકરણ–બાપને લઈને અનેક પ્રકાર છે. ૪૦. પ્રસિદ્ધ પ્રામાણ્યવાળાં આગમનાં વચનથી રાત્રિભેજન પક્ષને પ્રતિષેધ થતો હોવાથી એ સારું છે–કરવા યોગ્ય આદિ શબ્દથી સ્મરણુનિરાકૃતસાધ્યધર્માવિશેષણ, છે એમ સિદ્ધ થતું નથી, અર્થાત એ આગમબાધિતપ્રત્યભિજ્ઞાનનિરાકૃતસાધ્યધર્મવિષણું, તથા તકનિરા- સાધ્યધર્મવાળા પક્ષાભાસનું ઉદાહરણું સિદ્ધ થાય છે. તેજ કતસાધ્યધર્મવિશેષણ એવા અન્ય પ્રકારે સૂચવાયા છે. પ્રમાણે અને પરસ્ત્રીને અભિલાષ કરવો જોઈયે” ઈત્યાદિ પ્રમાણ મીમાંસા ૧-૨-૧૪ માં પ્રતીતિબાધિત જેમકે પણ તેનાજ ઉદાહરણ છે. “માન્યૂઃ રાશી” એ વિશેષ પ્રકાર દર્શાવ્યા છે. ધમ- લોકનિરાકતસાધ્યધર્મવિશેષણનું ઉદાહકીર્તિકૃત ન્યાયબિન્દુ તૃતીય પરિચ્છેદમાં પણ તેમજ છે. રણ–લોકનિરાકૃતસાધ્યધર્મવિશેષણ (નામને પક્ષાજુઓ તેનું પૃ. ૮૪. "ભાસ) જેમકે પ્રમાણુ પ્રમેયને વ્યવહાર પારમાર્થિક પ્રત્યક્ષ નિરાકતસાધ્યધમવિશેષણનું ઉદાહ- નથી (અર્થાત કાલ્પનિક છે). ૪૪. રણ–પ્રત્યક્ષ નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ (નામનો અત્ર લોક શબ્દથી લોકપ્રિતીતિ સમજવી, કપ્રતીતિથી પક્ષાભાસ) જેમકે મહાભૂતથી ભિન્ન આત્મા નથી.૪૧. નિરાકૃત સાધ્યધર્મવિશેષણ એ અર્થ થાય છે. સમસ્ત શરીર રૂપે પરિણમેલા પૃથિવી, અપ, તેજ ને વાયુથી લેકની પ્રતીતિ એવી છે કે પ્રમાણ પારમાર્થિક છે, કાલ જુદે આત્મા સ્વાનુભવરૂપી પ્રત્યક્ષથી માલમ પડે છે તેથી નિક નથી, અને તેથી તાતત્ત્વને પારમાર્થિક-સા. મહાભૂતથી વિલક્ષણ આત્માના નિધની પ્રતિજ્ઞા એ સ્વ- વિવેક થાય છે. ઉક્ત પક્ષાભાસને પ્રત્યક્ષાદિ પ્રમાણુનિસવેદન પ્રત્યક્ષથી બાધિત થાય છે જેમ અગ્નિ અનુષ્ણ- રાકૃતમાં અંતર્ભાવ થાય છે, પરંતુ તેને પૃથક્ નિર્દેશ શીતલ છે એવી પ્રતિજ્ઞા બાધેન્દ્રિય પ્રત્યક્ષથી (અર્થાત શિષ્યાદિની બુદ્ધિના વિકાસ અર્થેજ છે. એ જ પ્રમાણે સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ કરવાથી) બાધિત થાય છે. “મનુષ્યનાં માથાની ખેપારી પ્રમુખ પવિત્ર છે કારણ કે અનુમાનનિરાકૃતસાધ્યધર્મવિશેષણનું ઉદા પ્રાણિનું અંગ છે, શંખ તથા શક્તિની જેમ”—એ પણ ઉક્ત પક્ષાભાસનું ઉદાહરણ છે. એજ ઉદાહરણ ન્યાયહરણ–અનુમાનનિરાકૃતસાધ્યધર્મવિશેષણ (નામને પ્રવેશસૂત્રકારે તવા પરીક્ષામુખકારે પોતાના ગ્રન્થમાં પ્રત્યક્ષાભાસ ) જેમકે સર્વજ્ઞ અથવા વીતરાગ આપ્યું છે. નથી. ૪૨. સ્વવચનનિરાકૃતસાધ્યધર્મવિશેષણનું ઉદાઉક્ત ઉદાહરણમાં તાત્પર્ય એ છે કે કોઈ પણ પુરુષમાં હરણ-સ્વવચનનિરાકૃતસાધ્યધર્મવિશેષણ (નામને રાગાદિ દેષને તથા જ્ઞાનનાં આવરણને સંપૂર્ણ નાશ પક્ષાભાસ) જેમકે પ્રમેયને પ્રહણ કરનારું વિષય ક્ષય થતું નથી. હવે જે કોઈ દેશ-મલને ક્ષય કરવાના ગુણવાળે છે તે કોઈક વખત તેવી કારણુસામગ્રી મળતાં ' કરનાર ભાણે નવા. ૪૫ દેષને નિમ્લ ક્ષય કરે છે, જેમકે સુવણદિના મલને પ્રમાણ માત્રને નિષેધ કરનારનું વચન પિતાના અસંપૂર્ણ નાશ થાય છે. આ પ્રમાણે દોષ તથા આવરણને ભિપ્રાયને પણ પ્રતિપાદન કરી શકતું નથી, તેથી તેને તે સંપૂર્ણ નાશ આ અનુમાનથી કાઈક પુરુષમાં સિદ્ધ મૌન જ ધારણ કરવું સારું છે. “પ્રમાણ ૫રિચ્છેદક પ્રથાય છે. એજ પુરુષ તે સર્વજ્ઞ તેમજ વીતરાગ, ઉક્ત સૂત્ર માણું નથી” એમ, પોતાનાં વચનને પ્રમાણભૂત માની,

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138