________________
૫૦
નગ
છે, જ્યારે યુરેાપમાં યંત્ર ધણા પ્રાચીન કાળથી વપરાતુ હોવાથી બેકારી સ્ત્રી છે.
ઉપર પ્રમાણે આપો બના ગુણુ દાપ તેથી આપણને ખાત્રી થાય કે ત્યાં થી ગાતા ય વા ત્યાંજ ઉપર કરેલા તું તે વપરાય.
યા
પગની
માટે જ
ભાષાથી-કાર્તક ૧૯૮૫
સતેજ આપણે રાખીયે. તે કાર્ય વિમાન્યતા ન હોય તા આપણે ચારેય વિભાગને માટે એક જ વ્યક્તિ રાખવી પડે. તેથી તે બાબતમાં જે વિભાગને માટે તે વ્યક્તિ અયોગ્ય હોય તે વિભાગનું કામ પણ તેને સોંપાય. કામ વિજ્ઞાન્યતા ાિન દૂર કરે છે. એમાં તો જે વ્યક્તિ તે માટે યોગ્ય ડાય તેનેર માટે એને આપણે રાખોયે. કપાસ તેલનાર કપાસ
તાલવાનું જ કામ કરે, ને કપાસીયા, ૨ જીંદુ કરનાર
એનું જ કામ કર્યું.
હવે આપણે કા વહેંચણી ( અથવા division of labour) એકએ. આધુનિક સમયમાં આપણે જ્યાં જોશું ત્યાં કાય વહેંચણીથી થતા ફાયદા મા લુમ પડશે. જ્યાં ધંધા, વેપાર મેાટા પાયા ઉપર ચાલતા હૈાય ત્યાં કાર્ટ ચર્ચ વધારે હરો. વાં ધંધો, વેપાર નાના પાયા ઉપર હરો ત્યાં કાવર ઘણી થોડી હશે. દાખલા તરીકે એકનીંગ કરી અથવા કપાસ પીઝવાની એક નાની મીત્ર હેય,ત્યાં એક વિભાગમાં કપાસ તાલવાનું કામ થતું હશે. બીજા વિભાગમાં કપાસમાંથી કપાસીયા અને રૂ સુદાં પાતાં કરો. વળી ત્રીન વિભાગમાં જે રૂનું થાય તેને ત્યાં લાવીને ગાંસડી રૂપે બંધાવવામાં આવતુ હોવાના કાયા વિભાગમાં પેલી બંધાયેલી ગાંસડી લેતાના પાટાથી બંધાતી હશે. આમ કપાસ પીલવાની એક નાની માલમાં મુખ્ય કામ કપાસીયા ને રૂ દું કરવાનું, પશુ તેના ચાર વિભાગ થયા. આ ચાર વિએનાં ભાગાને આપણે કાવિભાજ્યતા કહીયે. જો આવા ચાર વિભાગ ન પાડવામાં આવે તો કપાસ પીલવાનું ન જે મુખ્ય કાય છે તે યેાગ્ય રીતે ન થાય. એમાં બધું કામ વેડછી જાય. ત્યાં કપાસ તાલા હાય ત્યાંજ બે રૂ તે કપાસ જુદો થાય, તે કપાસ ને રૂ સારૂં ન નીકળે. માટે આ કાર્યવિમાન્યતાની જરૂર આ અનિવાય જ છે. ત્યાં એ ન ચાય ત્યાં એમ પણ કદાચ કહી શકાય કે એકડા વિનાનાં મીંડાં નકામાં.
આ કાર્યવિમાન્યતાથી અનેક ફાયદા થાય છે, જેવા કે, (૧) વ્યક્તિયોગ્ય કાય વહેંચણી (૨) ઔદ્દિય વિકાસ (૩) કાળકરકસર (૪) યેાગ્ય સાધન સપન્નતા ને વપરાશ (પ)'ત્રા માંગ (૬) સાધન. પાસ પીલવાની મૌનમાં ઉપર પ્રમાણે ચાર વિભાગ પાડવાથી જે વ્યક્તિ જે કાર્યને પાગ્ય ડ્રાય જે
પછી આવ્યો ભાર્વિષ વિકાસ ઉપર પ્રમાણે દરેક વ્યક્તિ સ્વાતિષોગ્ય કાય કરવાથી એમાં જ વધુ ને વધુ ટેવાય, અનુભવી થાય ને પછી એમાંજ નિપુણ બને. આમ ભાહિત્ય વિકાસ થાય.
જે કાર્યવિભાજ્યના ન હોય તો દરેક વ્યક્તિને એક કામમાંથી ખીજા કામમાં વારંવાર જવું પડે. તે તેમાં કાળરૂપ થાય. પણ જો તે એકજામ સર તે વખતે કરતા હોય તો અને એકમાંથી બીજમાં - કાળક્ષેપ ન કરવા પડે. આ પણ કાર્યવિભા ન્યતાને જ ફાયદો કહી શકાય. જ
ચેાથે! લાભ સાધનસ’પન્નતા ને વપરાશ. એકજ માણસ એક જ જગ્યાએ કામ કરતા ટીવી એ સાધનાનો સંપૂર્ણ ઉપયેગ કરે છે, કપાસ
પીલવાની મીલમાં કપાસ તેાલનાર આખાય દિવસ ત્યાંજ શકાયેલો હેવાથી કપાસ માલવાના કાંઠાનો પરિપૂર્ણ ઉપયેાગ થાય છે. પણ જો એને એના ઉપરાંત બીજા કાય કરવાનાં હોય, ના એ બીજા કાર્યો કરતી વખતે કાંટા નકામાં પડી રહે હૈં યોગ્ય ઉપયોગ ન થાય. આ પણ કાર્યવિભાજ્યતાના કાયદાજ ગણાય.
યંત્ર એ એવી વસ્તુ છે કે જો એને ઉપયેગ કરવાના ઢાળ તા અને સદૈવ ચાલતુ' જ રાખવું. નહિ તે એને ખરીદવાથી થતો ખર્ચ થાયૈાગ્ય વાળી ન શકાય. એનને દિવસના જે ફક્ત આધ અથવા કશાક ચલાવવાનું દ્વાય તો એના ખચ વ્યાજી નથી. એને જો ખરીદીયે તે તે એને ભાખેય દિવસ ચલાવવું તેએ. તેથીજ એના સર્દુ