Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 32
________________ ૩૦ જેનયુગ ભાદ્રપદથી-કાર્તક ૧૯૮૫-૬ કહે તો તે કથનને તેના પિતાનાં વચનથી વ્યાધાત થાય વ્યાપ્તિ ઠીક છે. આ પક્ષ “જે માતાના શાકાદિ આહારના છે. ફક્ત સત્રમાંનું ઉદાહરણ સ્વવચન નિરાકત સાધ્યધર્મ- પરિણામપૂર્વકનો પુત્ર હોય તે શ્યામ હોય ” એ વ્યાપ્તિનું વાળા પક્ષાભાસનું છે તે એ રીતે સ્પષ્ટ માલમ પડે છે. ગ્રહણ કરાવનાર સમ્યક્ તકથી બધિત છે. હું સદા મન રહું છું” ઈત્યાદિ પણ ઉક્ત પક્ષાભાસનાં અનભીસિતસાધ્યધર્મ વિશેષણ નામને ઉદાહરણ છે. સ્વવચન શબદરૂપ હોવાથી તેનાથી નિરાકૃત ત્રીજો પક્ષાભાસ-અનભીસિતસાધ્યધર્માવિશેષણું સાધ્યધર્મ વિશેષણું પક્ષાભાસન ઉપર વર્ણવેલા આગમ જેમકે કલશ - ધટાદિ શાશ્વતજ છે અથવા અશાનિરાકત સાધ્યધર્મ વિરોષણ નામના પક્ષાભાસમાં અંત- ઋતજ છે એમ કહેતાં સ્વાદાદિના પક્ષ તે ઉક્ત ભવ થાય છે, પરંતુ તેને પૃથફ નિર્દેશ શિષ્યાદિની બુ- નામવાળો પક્ષાભાસ છે. ૪૬. હિના વિકાસ અર્થે છે. ૪૦ મા સૂત્રમાંના આદિ શબ્દથી સ્યાદ્વાદીને સર્વ વસ્તુમાં નિત્યસ્વરૂપ એકાન્ત અથવા સૂચિત ત્રણ પ્રકારના બીજા પક્ષાભાસનાં ઉદાહરણે અત્ર અનિત્યસ્વરૂપ એકાન્ત ઇષ્ટ નથી તો પણ તે કદાચ સભાઆપીશું. સ્મરણ નિરાત સાધ્યધર્મ વિશેષણ નામને લોભાદિથી એમ પણ કહે ત્યારે ઉકત પક્ષાભાસ થાય. પક્ષાભાસ જેમકે અમુક અબે કેરી વગરને છે.” અને એજ પ્રમાણે બાદ શબ્દ નિત્ય છે એમ કહે તે પ્રકૃતિ પહિંયાં કોઈ પુરુષને બરાબર યાદ છે કે તે આ કેરીથી લાભાસ થાય. અપ્રસિદ્ધવિશેષણ, અપ્રસિદ્ધવિશેષ્ય, લચી રહ્યો છે તે તે પુરુષનાં સ્મરણથી ઉક્ત કથન બા અપ્રસિદ્ધભય નામના પક્ષાભાસે બીજાઓએ કહ્યા છે તે ધિત થાય છે. પ્રત્યભિજ્ઞાનનિરાકત સાધ્યધર્મ વિશેષણ )ગ્ય નથી. અપ્રસિદ્ધજ વિશેષણ સિદ્ધ યોગ્ય નથી. અપ્રસિદ્ધ જ વિશેષણ સિદ્ધ કરાય છે, નહિ નામને પક્ષાભાસ જેમકે કઈ ઊર્ધ્વતા સામાન્યની-અનુ- તે સિદ્ધ સાધ્યતાને પ્રસંગ પ્રાપ્ત થાય છે તેથી એ વર્તનારા પદાર્થની ભ્રાનિતથી અમુક વસ્તુના જેવી બીજી ત્રણમાંને પહેલો પક્ષાભાસ ઘટતું નથી. વિશેષરૂપ ધમવસ્તુમાં “તેજ આ છે” એ પક્ષ કરે, તે તેને પક્ષ ની સિદ્ધિનું તે વિકલ્પથી પણ પ્રતિપાદન થાય છે તેથી “અમુક વસ્તુના જેવી આ છે” એ પ્રકારનાં તિર્યક્ તા- એની અપ્રસિદ્ધતા કેમ સંભવે ? આમ હેવાથી અપ્રસિધોમાન્યનું અવલમ્બન કરનારા પ્રત્યભિજ્ઞાનથી બાધિત થાય ભય પક્ષાભાસ પણું ઘટતું નથી એ સિદ્ધ થઈ જાય છે છે. તક નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ નામને પ્રક્ષાભાસ ન્યાયપ્રવેશસૂત્રકારે ઉક્ત પક્ષાભાસે વર્ણવ્યા છે. જેનું જેમકે “ જે જે તેને પુત્ર હોય તે તે શ્યામ હોય” એ નાકરાવતારિકા ટીકાકારે ઉપર મુજબ ખંડન કર્યું છે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138