Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 15
________________ જેની દષ્ટિએ મહાત્મા ગાંધી નાંખો એટલે આપણે બંને સરખા જ છીએ. તફાવત ના શરીરના વિષે ઉપાયો લીધા પછી હું નિશ્ચિંત એજ રહ્યા છે કે મહાપ્રયાસે મેં ઘણા-મઠ કહાડ્યા રહું છું, ને તમે બધા રહે એમ ઈચ્છું છું. હવે છે તેટલા અને તેથી વધારે તમે દૃઢતાપૂર્વક સા- શરીરની આવી સ્થિતિ જાણી આપણે સાધુતા ને હસ કરશે એટલે કહાડી શકશે.” ઉદાસીનતા પકડવાં જોઈએ. સાધુતા એટલે સ્થળ જનમાં આત્મસિદ્ધિ અર્થે છ “સ્થાનક કહ્યાં વૈરાગ અથવા જગતમાં ભટકવું એ નહિં, પણ આ ઠેકાણે તેને અર્થ શુદ્ધ ચારિત્રને લગતો છે. ઉદાછ સ્થાનક, સમ્યકત્વ-સર્વપ્રાપ્તિ પરમા- સીનતા એટલે દીલગીરી નહીં, પણ વિષયોને અ છે તો નથી “આત્મા ણગમો ને સંસાર વિષે નિર્મોહપણું. (૪૦-૪૧) છે', તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ છે ભક્તી’ રાજકોટમાં ઉંદર મર્યો એટલે સહુને ઘર વળી “મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. કે ગામ ફેરવવાની સલાહ સરખાવે આની સાથે ગાંધીજીના વચનઃ મરકીથી તો પછી આપી. એ મારા વિચારો ઈશ્વર પરમાત્મા છે, આત્મા છે, તેને મોક્ષ શું કામ બીને તે વખતના (૧૯૫૮) તેમાં છે–પાપ પુણ્ય છે. આ ભવે પણ મેક્ષ સંભવે. નાસવું? " હવે મને ભૂલ થઈ એમ આટલું દૃઢ થઈ ગયા પછી આપણે સંશોધન કર્યા જણાય છે. એવા મારા વિજ કરવાનું છે. જે ચાલે છે તે ચાલે છે તેથી જ ચારે બહુ ફરેલા છે. બધી વેળાએ હેતુ એકજ ઠીક છે, અથવા તે વડીલોએ કર્યું વાતે અમુક હત-સત્યની શોધ. હવે જોઉં છું કે એમ ઘર ફેરબરોબર છે, એ માનવાનું રતીભાર કારણ નથી, એ વવા એ આત્માના ગુણની અજ્ઞાનતા છે, આત્માની વિધી વાત છે, પ્રાચીન ઘણુંએ આ આને અર્થ એમ નથી કે કોઈ કાળે ગમે તેમ સરસ છે. પણ અગ્નિની પાછળ જેમ ધૂમાડો છે, થાય તો પણ ઘર ને બદલાય. ઘર બળી જતું હોય તેમ પ્રાચીન ઉત્તમતામાં કનિષ્ઠતા રહેલી છે. તેનું તે તેને ખાલી કરીએ જ. તેમાં સર્પ, વિંછુ એટલા પૃથક્કરણ કરી આપણે તવ ખેંચવું તેમાં જ્ઞાન | નિકળી પડે કે તેમાં રહેવું એ તત્કાળ મૃત્યુને મળરહેલું છે.' વાનું થઈ પડે છે તે વેળાએ પણ ફેરવાય. જોકે પિતાની પત્નિની સખ્ત બીમારી હતી ત્યારે આમ કરવું એમાં પણ દોષ નથી એમ મારૂં પિતે જણાવે છે કે – કહેવું નથી. જેણે આત્માને સંપૂર્ણ ઓળખ્યોછેવટે મત આવે તે પણ આપણે તો મોતથી અનુભવ્યો છે તેને માટે તે છાપરું આકાશનું હોય. કરવાનો નિશ્ચય કર્યો છે. તે જંગલમાં વસતા સર્પ, વિષ્ણુને મિત્ર સમ ગણે. આત્મા છે છે ને છે એટલે ચિંતામાં પડવાનું છે આ દશા નહિં ભગવનારા આપણે ટાઢ તડકાથી એટલે અમર છે. નહિ. શરીર તે પડવાનુંજ ડરીને ઘરમાં વસીએ તેથી ત્યાં ભય ઉત્પન્ન થવાથી દેહ ક્ષણિક છે, છે, તે વળી પિતાને પડ- ઘર તજીએ પણ ખરા, છતાં મનમાં ઉમેદ એવી વાને દહાડેજ પડે છે, ને રાખીએ કે આપણને ઉતાવળે આત્માનું દર્શન તેને અનુસરીને આપણને ઇલાજે સૂઝે છે. વળી થાય, નિદાન અને તે આ પ્રમાણે લાગે છે. મરઆત્મા તે અમર છે. ને કે આપણે સંબંધ તે કીની વેળાએ મે-ગયા ને તેના પટેલને ઘર સાચશરીરને જ રાખતા જણાઈએ છીએ, છતાં ખરો વવા મૂકી ગયા. આમ કરવું એ માણસને અસંબંધ તે આત્માને વિષેજ હે જોઈએ. શરીરને નુચિત છે. જે ઘર બળતું હત તો પટેલ પણ માંથી જીવ ગયા પછી આપણે ઘડીભર તેને સાચ- જાત. આ દાખલા ઉપરથી તમે ભેદ ઘટાવી શકશે. વતા નથી એ તે ચેકસ વાત છે. આમ સમજી, મરકી આદિને ભય સાધારણ ગણું છે. મુસલમાન

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138