Book Title: Jain Yug 1985 1986
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 17
________________ જૈન દષ્ટિએ મહાત્મા ગાંધી ૧૫ ઉપર કહ્યું કે “ઈશ્વર પરમાત્મા છે... આ ભવે જાણ ૫૦ લિંબુને પરિગ્રહ રાખ્યો. મને માત્ર બેની - પણ મોક્ષ સંભવે. આ જરૂર છે પણ વધારે છે તેથી હું ત્રીજું લઉં છું. તદ્દભવમોક્ષ ' ટલું દૃઢ થઈ ગયા પછી તે ચોરી થઈ. સંભવે ? “S_ક વઈ ગયા પછી * આપણે સંશોધન કર્યાજ “આમ વિશેષ ઉપયોગ એ અહિંસાવ્રતનો પણ કરવાનું છે.' આ વિચાર શ્રીમદ્ રાજચંદ્ર બધુ સ્પષ્ટ- ભંગ કરે છે. જે અસ્તેય ભાવનાથી ઉપયોગ ઘટાતાથી અંગત જણાવ્યો છે – ડીએ તે આપણુમાં ઉદારતા વધે. જે અહિંસા “આ ભવ વણ ભવ છે નહિ, એજ તક અનુકૂળ, ભાવનાથી ઉપયોગ ઓછો કરીએ તે દયા ભાવના વધે. વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. પ્રાણી-છવ-માત્રને હંમેશાં આપણે અયદાન આ વર્ષ ૧૮-૧૯ (. ૧૧૩). પીએ તેમાં દયા-પ્રેમ-નું ચિંતવન રહ્યું છે. તે ચિતયમનિયમ ઉપર કહ્યું કે આત્મા ઉપરનાં-આવરણો (એટલે વન જે કરશે તેના સામે સ્વને પણ કોઈ જીવ કે રાગદ્વેષ) ઉખેડે એટલે તમારી શક્તિ તમેજ જોઈ થાય એ શાસ્ત્રના ખાસ નિશ્ચય છે. મારી અનુભવે છે. શકશો અને તેની ચાવી યમનિયમ છે. આ યમ * “આ બધાં વ્રતોનું સૂત્ર સત્ય છે, મનને છેતરી નિયમ સંબંધમાં ટુંકામાં તેમણે પિતાના પુત્ર પરના જ જે ચોરી હોય તેને અચોરી મનાય, મનને છેતરી એક પત્રમાં જણાવ્યું છે તે જોઈએ: પરિગ્રહને અપરિગ્રહ મનાય, એટલે ડગલે ડગલે અહિંસાનું અંગ દયા, અધિ, અમાન વિગેરે છે. સત્યને આપણે ઘણા સૂમ વિચારથી પ્રવરતાવી સત્યાગ્રહને પાયો અહિંસા ધર્મ છે. * (યમનિયમ) શકાય. જ્યારે અમુક વસ્તુને સંઘરવી કે નહિ એ -એ વ્રત પાળવામાંજ હિંદુસ્તાનને ને આપણે વિષે શંકા હોય ત્યારે ન સંઘરવી એ સીધે નિયમ મેક્ષ રહે છે, એમ હું સાક્ષાત જોઈ શકું છું. છે. ત્યાગમાં સત્યને ભંગ નથી. જ્યાં બેલવા વિષે “ અપરિગ્રહ વ્રત પાલવામાં મુખ્ય ધ્યાનમાં રા- શંકા હોય ત્યાં મૌન રહેવું એ સત્યવતીનું કર્તવ્ય ખવાનું એ છે કે ન જોઇતું કંઈ પણ ન સંઘરવું. ખેતી કરતાં બળદ હશે તે બળદ તથા તેમને લગતે આ દરેક વ્રત માટે ઘણું વિસ્તારથી સ્પષ્ટ સામાન સંઘરશું. દુષ્કાળનો ભય સદાય હશે ત્યાં અને સાદી ભાષામાં ગાંધીજીએ જણાવ્યું છે તે અતિ દાણ સંધરશું. પણ બળદની કે દાણાની જરૂર છે મનનીય અને આચરણીય છે. તેમની અહિંસાએ કે નહિ એ સવાલ હમેશાં પૂછશું. બધા ઉમે આપણે રાજકીય પ્રકરણમાં રાજકીય પ્રકરણમાં પોતાનું જોર ઝૂકાવ્યું છે અને વિચાર દશાએ પાળવાના છે, એટલે તેમાં દૃઢતા તમાચા ઝરતુ અત, તેમાંથી ઝરતું અમૃત પિતાના ‘નવજીવન’માં પાને દિવસે દિવસે વધતી જશે ને નવા ત્યાગે સુઝતા પાને ભય છે; અને તે સર્વ વિસ્તારથી ચર્ચાવાની જશે. ત્યાગની હદજ નથી. જેમ વિશેષ ત્યાગ થશે ઈચ્છા છે તે બીજા લેખમાં પાર પડી શકશે. વિશેતેમ આત્માનું દર્શન વિશેષ કરશે. મનની ગતિ પરિ- માં ગાંધીજી જાને શું સંદેશો આપી રહ્યા છે ? ગ્રહનો ત્યાગ તરફ હશે ને શરીરશક્તિ મુજબ જને તેમની પાસેથી શું ગ્રહણ કરી શકે તેમ છે ? ત્યાગ કરીશું એટલે અપરિગ્રહ વ્રત પાળ્યું ગણાશે. ગાંધીજીને પોતાના અગ્રનેતા બનાવી તેમના અહિ તેમજ અસ્તેય વિષે અપરિગ્રહમાં ન જોઇતી સાતત્વના પ્રચારમાં કેટલો ફાળો આપી શકે તેમ વસ્તુના સંગ્રહને સમાસ થાય છે. અસ્તેયમાં તેવી છે? એ પણ આપણે અન્ય પ્રસંગે ચર્ચીશું. અવસ્તુના ઉપયોગને સમાસ છે. મને એક પહેરણથી ત્યારે તે શ્રીમન મોહનદાસને સંપૂર્ણ બલ, દીર્ઘ શરીર ઢાંકવાનું બને છતાં હું બે પહેરું તે બીજાની આયુષ્ય અને ઉત્તરોત્તર વધતી જતી અપ્રમત્ત દશા મેં ચોરી કરી છે, કેમકે જેને ઉપયોગ બીજા કરી પ્રાપ્ત થાઓ કે જેથી તેમના ઉમદા સિદ્ધાન્તોને શકત તે પહેરણ મારું ન કહેવાય. જે હું પાંચ વિશ્વમાં વિશેષ પ્રચાર થાય એવું આપણે પ્રભુ પાસે કેળાંથી મારો નિર્વાહ ચલાવી શકું તે મારે છ સદૈવ પ્રાર્થના કરી યાચીશું. ખાવું તે ચેરી છે. ધારો કે આપણે બધાને જરૂરના મોહનલાલ દલીચંદ દેશાઈ B. A, LL. B,

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138