________________
૨. વૃદ્ધિદ્વાર [ અનિવાર્ય અવિધિ દાયરૂપ નથી. ગાથા ૮
“ એટલા માટે “ ( ધર્માંની) સ` પવિત્ર ક્રિયા પૂરી કર્યા પછી અવિધિ અને આશાતના
નિમિત્તે
૨૪
# અને
“ મિચ્છા મિ તુર્કીનું, ' દેવું જ જોઈ એ. ’’
દ્વારા
""
अभ्यासतः कालेन निरतिचारमनुष्ठानं અતિચાર લાગે એવી રીતે પણ અનુષ્ટાન કરવાથી ગયા પછી, અતિચાર વગરનું અનુષ્ઠાન થવા વખત આવે રાજા કહે છે.
( બીજે) કહ્યું છે, કે
" अभ्यासो हि प्रायः प्रभूत - जन्मा-नु-गो भवति शुद्धः । " इति ** संस्कार-द्वारा ” ફચડશેઃ ।
missभ्यास हि कर्मणां कौशलमाऽऽवहति, न हि सकुन् -निपातमात्रेण उदक-बिन्दुरऽपि ग्रावणि निम्नतामाऽऽदधाति । " इति तत्त्वम् "
""
ધણા જન્મથી ચાલ્યેા આવતા અભ્યાસ ધણે ભાગે ઘણા વખતના “ સકારા શુદ્ધ થાય જ છે. ’
**
>>
ખણુ અભ્યાસથી કાર્યાંમાં કુશળતા આવે છે, એક વાર પડવા માત્રથી પાણીનું બિન્દુ ( કૂવા કાંઠા ઉપરના) પથ્થરમાં ખાડા પાડી શકતું નથી. (વારંવાર ધસારા થવા જોઈ એ. ) આ રહસ્ય છે.
[વિધિ જાળવવાને આગ્રહ રાખી, તેને અભ્યાસ–ટેવા–ચાલુ રાખી, વિધિ પૂર્વક દરેક પ્રવૃત્તિ થાય તેમ કરવું. વિધિની ઉપેક્ષા ન રાખવી. તેમ કરવા છતાં, પણ કદાચ ભૂલ થાય, કે ખામી રહે, તે તે પસ્તાવાથી—સાવચેતીથી ક્ષમ્ય બને છે. ] ૮
" सा ऽतिचारादऽप्यऽनुष्ठानात्
"(
भवति । " इति सूरयः
1
અભ્યાસ પડતાં પડતાં, વખત
46
૨૧
છે.” એમ આચાય મહા
# શ્રાદ્-દિન કૃત્ય વગેરે ગ્રંથાને આધારે “ વિધિ પૂર્વક સાર-સંભાળ કેમ કરવી ?” એ રીતસર સમજાવવા પૂર્ણાંક હવે તે બે (વિધિ અને અવિધિ)
બતાવે છે—
समये सडूढो चित चेइयमाऽऽई, व दु-त्थिर्य अण्णं । લજ્જાળિી = સચર્ચ, સ્ત્રુજ્જુદઢી ન બળળ્યા. ॥ o ||
“ શ્રાવક (૧) અનુકૂળ વખતે [વખતેા વખત](દહેરાસર વગેરેમાં) આવીને, તે ( દહેરાસર વિગેરેની ) સાર-સંભાળ કરે, અને (ર) બીજી કંઈ દુઃસ્થિત (સુશ્કેલ પરિસ્થિતિમાં) (કે બરાબર ન ) હાય, તેની પણ સાર-સંભાળ રાખે, (૩) ઉઘરાણી પણુ કાયમ કેશવતા રહે, તેમ કર્યાં વિના દ્રબ્યામાં વૃદ્ધિ ન થાય, '' હું