________________
૨. વૃહિદ્વાર ગાથા પર નિર્માલ્ય દ્રવ્ય વિષે વિચારએમ માનવું એ એગ્ય નથી. કેમકે-બીજા શાસ્ત્રોમાં અને લેકમાં એ પ્રમાણે લેવામાં આવતું નથી, તેમજ વિચાર કરતાં બરાબર ઘટી શકતું પણ નથી.
કેટલાક આચાર્યો તે અહીં એમ કહે છે, કે– “જોવાં મા-5––સ્વાવ,
સર્વ દેવા- ssદ્ધિ-નિશ્ચિત દ્રવ્ય નિયમ”.
“બીજાના ઉપયોગમાં ન આવી શકે તેવું હોવાથી દેવાદિની નિશ્રાનું સર્વ દ્રવ્ય નિર્માલ્ય છે.”
આનું તત્વ તે શ્રી કેવળી ભગવંતને ગમ્ય છે.” # તે (નિર્માલ્યમાં) ખાસ કરીને ચોમાસા વગેરેમાં કંથવા વગેરે જીવે ચડતા હોવાથી માણસેના પગ વગેરેથી ચંપાઈ ન જાય, તેવા પવિત્ર સ્થાને છુટું–છૂટું મૂકવું જોઈએ. જેથી કરીને (ભગવાનની પૂજા વિગેરેમાં ચલા) પદાર્થોની આશાતના (અપમાન) પણ ન થાય. * (નિર્માલ્ય રૂપ છતાં) ભગવંતના સ્નાત્રજળ પણ તે રીતે (આશાતના ન થાય તેમ, લેકેના પગની નીચે ન આવે, તે રીતે, છુટું–છૂટું) પધરાવવું.
અને એ જ કારણે–તે શાંતિ પાનું રૂપ સ્નાત્ર જળ, શેષ (લૌકિક દેવેને ચડાવેલા નૈવેદ્ય વિગેરેમાંથી બાકી રહેલા ભાગ)ની જેમ મસ્તકે ચડાવવું.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ વિરચિત શ્રી મહાવીર પ્રભુના ચરિત્રમાં કહ્યું છે, જે– “મપેજ-નજરું તg સુરા-ક-સુન્નર-નારા
ન્દ્રિો કૃg, સ-વોપરિ વિલિઃ -૬૮.”
વૈમાનિક દેવ, અસુકુમાર (વિ.) ભુવનપતિદેવ, મનુષ્ય, અને નાગકુમાર દેવ (વિગેરે)એ તે અભિષેક જળને વારંવાર (મસ્તકે ચડાવી) વંદન કર્યું, અને સર્વ અંગે ઉપર છાટયું. ૩-૬૮
શ્રી પદ્ધ ચરિત્રમાં પણ (ઓગણચાલીસમા) ઉદેશામાં અસાડી યાસીની અઢાઈમાં બૃહસ્નાત્રના અધિકારમાં જણાવ્યું છે, કે
તં વન-નિ-હિ નર-વફા ફિ –મા , સહા-વિચાદિ ને શુ જિવ ઉત્તમ-sg .”
“(દશરથ) રાજાએ યુવાન (દાસી) સ્ત્રીઓ મારત તે હવણનું શાંતિ જળ પિતાની રાણીઓને કહ્યું. તે લઈને (તે રાણીઓએ) તિપિતાના મસ્તકે છાંટયું. (ચડાવ્યું.) ૬”
શ્રી બ્રહચ્છાતિ સ્તંત્રમાં પણ કહ્યું છે, કે