________________
૩ વિનાશ દ્વાર.
[ ૧ ભક્ષણ, ૨ ઉપેક્ષા, ૩ પ્રજ્ઞાહીનપણું. ] * એ (બીજા દ્વારમાં જણાવ્યા) પ્રમાણે
દેવ-દ્રવ્ય વિગેરે દ્રવ્યમાં વધારે કરનારા કઈ કઈ લેકે દ્વારા, અજાણ પણ કે બે કાળજી-વિગેરે પણને લીધે વિનાશ પણ (સંભવિત) થઈ જતો હોય છે.
તેથી–કેણ કેણ કેવી રીતે વિનાશ કરી શકે?—એ સમજાવવા દ્વારા વિનાશના પ્રકાર કેટલી રીતે સંભવી શકે? તેના (મુખ્ય ૭) ભેદે ત્રણ ગાથાથી સમજાવવામાં આવે છે,–
भक्खेइ जो, उविक्खेइ जिण-दव्वं तु सावओ,। quor-જી મ = ૫, સ્ટિફ પાવ-ગુપI | ૨૨ ..
જે શ્રાવક દેવ દ્રવ્યનું ભક્ષણ કરે, ઉપેક્ષા કરે, અને જે વગર સમયે વહીવટ કરે, તે પાપ કર્મોથી ખરડાય છે. ૧૩
“મહેફ. * વ્યાંથી * ગાથાને અર્થ સહેલે છે. છતાં થોડી સમજ નીચે પ્રમાણે છે – # ૧. ભક્ષણ કરવું
દેવ-દ્રવ્યનું અથવા તેની સાથે સંબંધ ધરાવતી કઈ પણ વસ્તુનું. * તુ-શબ્દથી, જ્ઞાન-દ્રવ્ય વિગેરે (ના ભક્ષણાદિ) વિષે પણ સમજી લેવું. ભક્ષણ એટલે (તે દ્રવ્યથી સીધી રીતે જ) પિતાની આજીવિકા ચલાવવી.
ઉપેક્ષણ=એ રીતે, બીજે કઈ (દેવ દ્રવ્ય વિગેરેથી) પિતાની આજીવિકા ચલાવતે હેય, અને શક્તિ છતાં તેને રોકવામાં ન આવે, રકવામાં બેકાળજી રાખવી. * ૩. પ્રજ્ઞા-હીનપણું=ન બે ખબરી પણાથી)
અંગ ઉધાર વિગેરેથી દેવ-દ્વવ્યાદિક ધીરવા અથવા મંદ બુદ્ધિ હેવાને લીધે–
“થે ખર્ચ કરવાથી કામ બરાબર થશે? કે વધારે ખર્ચ કરવાથી થશે?” તેની સમજણ ન હેવી,
જેમ તેમ (વગર સમજો બિન જરૂરી પણ) ખર્ચ કરી નાંખવામાં આવે, અને નાનું છેટી રીતે લખવામાં આવે. ૧૩.