________________
ગાથા ૬૨-૬૩, સકાશની કથા. ]
૭. દૃષ્ટાન્ત દ્વાર
# કોઇક વખત=કઇક કારણે ઘરના કામકાજની વ્યગ્રતા વિગેરેથી, ચૈત્ય દ્રવ્યના ઉપભાગ કરતા થઈ ગયા.
+ ત્યાર પછી એ
પ્રમાદથી જાવ જીવ સુધી તે કમની આલેાચના અને પ્રતિક્રમણ કર્યાં વિના, મરણ પામ્યા, અને
સંસારમાં પૂર્વે કહેલા દુ:ખાની પર′પરા ભાગવતા સંખ્યાતા ફુલવામાં ભમ્યા. ૬૦, ૬૧
૧
तगराए इन्भ-सुओ जाओ तक्कम्म- सेसयाओ य. । ટ્રામિડ-સંપત્તી પુનો પુળો ચિત્ત-નિવેો. I
केवलि - जोगे પુષ્મા, ટળે ચોદી, તદેવ સંવેો. । “ િથમુનિમિનિ” “ચેપ-વસ યુદ્દી”ત્તિ. [ શ્રાદ્ધ-નિ-ત્ચ-૨૨-૨૨૦ ]
શા
“ તગરા નગરીમાં શેઠના દીકરા તરીકે જન્મ્યા. પરંતુ પૂર્વાનુ કમ બાકી રહી જવાથી દરિદ્રપણુ' આવ્યું, સંપત્તિ ચાલી ગઈ અને મનમાં ખેદ થવા લાગ્યા.” દર
“ શ્રી કેવળીભગવંતના ચાગ થયા ત્યારે બધું પૂછ્યું, કેવળી ભગવાને કહ્યું, ત્યારે એાધિ પ્રાપ્ત થયું, અને વૈરાગ્ય પ્રાપ્ત થયા. “ આ સ્થિતિમાં હવે મારે શું કરવું ઉચિત છે ? ” એમ પૂછ્યું. ચૈત્ય દ્રવ્યની વૃદ્ધિ કરવી.” એમ કહેવામાં આવ્યું,” ૬૩ 66 तगराए ० " હિન્મ ત્તિ । વ્યાખ્યાન
66
૦૧
4 પહેલાં, તેના એટલે ચૈત્યના દ્રવ્યના વિનાશ કરવાથી, તે જ વખતે બાંધેલા લાભાન્તરાય વિગેરે કર્માંના ઉડ્ડયથી અહિં પણ તેને ધન વિગેરે મેળવવામાં રુકાવટ થઈ છે.
હવે, તે (ચૈત્ય દ્રવ્ય )માં વૃદ્ધિ કરવાથી તને પણ તે પ્રકારે (ઋદ્ધિ ) પ્રાપ્ત થશે.
“ યાદશ ચૌઘ્યતે વીનં, તા-દશું છમ્યતે
મ્ ॥
૧૧૭
,,
66
જેવું બિજ વાવવામાં આવે છે, તેવું જ ફળ મળે છે.” એ અથ છે. ૬૨, ૬૩
# હવે, તે (ચૈત્ય-દ્રવ્યની વૃદ્ધિના વિધિ કહે છે.