________________
ઉપસંહાર + ગ્રંથ પૂરો કર્યા પછી પણ હવે ભવ્ય જીવોને ઉત્સાહિત કરવામાં આવે છે –
जइ इच्छह णिव्याणं, अह वा लोए सु-वित्थडं कित्ति, । ता जिण-वर-णिद्दिष्टे विहि-मग्गे आयरं कुणह. ॥६८॥
જો તમે મોક્ષ ઇચ્છતા હે, અથવા આ લોકમાં બહુ જ ફેલાચેલી કીતિ ઈચ્છતા હે, તે શ્રી જિનેશ્વર પ્રભુએ ઉપદેશેલા વિધિમાર્ગમાં આદર કરો.” ૬૮
ગરૂ” રિશે
ભાવાર્થ સમજી શકાય તેવે છે. ૬૮ * હવે ગ્રંથકાર કવિશ્રી પિતાનું નિરભિમાનપણું બતાવે છે –
ત-વિદ-વ-વો–ડલ્વે માર્જ = રવિવરિષે રૂદ છે, એ तं सोहंतु गीय-स्था अण-ऽभिनिवेसी अ-मच्छरिणो. ॥६९॥
તેવા પ્રકારના (ગ્ય) ભવ્ય જીને સમજાવવા માટે રચેલા આ ગ્રંથમાં જે કાંઇ વિરુદ્ધ કહેવાયું હોય, તે, આગ્રહ વગરના અને ઈર્ષ્યા વગરના ગીતાર્થ પુરુષે શુદ્ધ કરો.” દ૯
“ત-વદ-વિવો” ત્તિ !
વ્યાખ્યા સરળ છે. ૬૯ # હવે ગ્રંથની સમાપ્તિને ઉપસંહાર કરવાને પ્રસંગે છેલ્લું મંગલાચરણ કરે છે –
“ત્તર-રા-ઘ-વિવા-ચા-વિયા-Ssg-માન-જૂર ના બાજુ-વિલા-જુદુ-રેવા-વાઘા-જાવ-વિનr, I૭છે. गंथ-ऽतर गाहाहिं सम-ऽत्थिया व्व-सित्तरी एसा । મવિઝ-at-ચોટ-, માત્ર મારું પાક ળિ. ૭શ.
“તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રીમાન વિજય સૂરિ મહારાજના (ધર્મ) રાજ્યમાં ભાનુવિજય બુધ (ગુરુ) ના સેવક લાવણ્ય વિજય વાચકે આ દ્રવ્ય સમિમિકા નામના ગ્રંથ બીજા ગ્રંથની ગાથાઓથી ભવ્યજીના બેધ માટે વ્યવસ્થિત રીતે રચે છે. અને તે (ગ્રંથ) હંમેશાં મંગળની માળા ર. ૭૦-૭૧
દ્રવ્યસિત્તરી ગ્રંથ પૂરે થયે.