Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 401
________________ ગાથા ૯ ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. .. ૯. ૧૦. ૧૧. [વિધિ અને અવિધિ. ] “ ખર ખખરી લે.” [ લેાકભાષામાં ] ગાઢ ૧૦–૧૧ 3. ૪. ૫. કચરા, હાડકાં, ( તાંતણા ) કરાળીયાની જાળ વિગેરે દૂર કરાવીને સાફસૂફી રાખવી. વિગેરે શબ્દથી–કામ કરનાર નાકર, નામું લખનાર, મુનિમ, ભંડારી લેવા. [ચિન્તા,−કાળજી ], (C ધર્મ શાસ્ત્રોમાં એમ ”, અધ્યાહાર સમજવા. ] આાથી–દેરાસરની સારસભાળ વિગેરેમાં, તપાચાર, વિર્યાચારનું પણ પાલન થાય છે, એમ સ્પષ્ટ રીતે સમજાય છે. ] અહિં, નિશીથ સૂત્ર વિગેરેની ચૂર્ણિના એ દૃષ્ટાંતા વિચારવા. આપવા ચેાગ્ય જેટલી વસ્તુ ડાય, તે દેવાથી. [તે=દેવા ચેાગ્ય. ] [ ઉઘરાણી કરવામાં અને દેવું સમર્પણ કરવામાં ] આળસ, ઉદ્વેગ વિગેરે. ૧. પ્રિય ગણે છે. ૨. લેાકભાષામાં “ લેખે છે (માને છે)” માતા વિગેરેથી પણ ધન ઉપર વધારે મમતા રાખે છે. [ ૧૫૧ પાપના પુંજ એકઠા કરે છે.* [ આસાર=( અતિવૃષ્ટિ ) ] પાંચમીથી અગીયારમી ગાથા સુધીની સાત ગાથાઓમાં—સુખી હાય, ચેાગ્ય સ્વજનયુક્ત હાય વિગેરે જે ગુણ્ણા પાંચમી છઠ્ઠી ગાથામાં ગણાવ્યા છે. તે ગુણાથી શેાલતા ગ્રહસ્થ કે જે માર્ગાનુસારી હાય, સમ્યક્દૃષ્ટિ હોય, દેશવિરતિ ધર હાય, અને ખાસ મહત્ત્વને કારણે સાધુ મહારાજ પણ હાય, તે સ`માંથી જે જિન આજ્ઞા પૂર્ણાંક દેવ દ્રષ્યાદિકમાં વૃદ્ધિ કરનાર, કાયમ તેની કાળજી પૂર્વક સારસંભાળ કરનાર, ધનાદિકમાં અનાસક્ત, અને મહા સાત્ત્વિક આત્મા હૈ।ય, તે અધિકારી હેાઈ શકે છે. એ વાત છ સ્પષ્ટ કરી છે, અને તેના ઉપસંહાર પણ કરવામાં આવ્યે છે. 1 * પાપરૂપી લોઢાનેા ઢગલા એકઠા કરે છે. (મે૦)

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432