Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 400
________________ ૧૫૦ ] ૮. 'વ્યાજાદિક વિધિથી ધન વધારવાને વિધિ બતાવે છે. વ્યાજમાં સવાયા થાય, અને કષ્ટ (?) રૂ૫ વેપાર વિગેરેથી દેઢા થાય, એ રીતે ધન વૃદ્ધિ કરવી એગ્ય છે.” એમ સમ્યક્ત્વ વૃત્તિમાં છે. ૯. શ્રીમાલ પુરાણમાં પણ– -- રાજકુમારીની દાસી દેવને ચડાવવાના ફેલો વિગેરેનો પિતે (પિતાના ભોગમાં) વપરાશ કરવાથી ભિન્નમાલ શહેરમાં દેવમંદિરમાં ઉંદરડી થઈ હતી” એમ સંભળાય છે. ૧૦. તેને ભેગા કરવાના છેષની અપેક્ષાએ ૧૧. “ વ્યાજ વિગેરેથી ધનની વૃદ્ધિ કરવી એગ્ય છે.” એમ સમ્યકત્વ વૃત્તિમાં કહ્યું છે. અહીં— પિતાના ચાલુ વેપારના સંબંધથી દેવદ્રવ્યને વેપાર કર. એ એક પ્રકાર છે. બીજો વિધિ ૨ પ્રકારે બતાવ્યો છે, તે સૂગ રહિતપણું રોકવા માટે બતાવ્યો છે. પોતાના ઘર વિગેરે પહેલાં હતાં, તે પર્યાયથી ફેરવીને-દેવાદિક નિશ્રાના સારા શ્રાવકે કરાવતા હોય છે. આ રીવાજ-સ્થિતિ–છે. તેથી-મુનિઓને ઉતરવાના ઉપાશ્રયના-પ્રતિહાર વિગેરેની માફક ખેતર વિગેરેના ધન વિગેરે દ્વારા “[દેવાદિની નિશ્રાએ કરાયેલા હોય છે.]” એમ બોલી શકાય છે. પરંતુ, તે “દ્રવ્યોથી નિશ્રા કરી છે.” એમ સમજવું નહીં. (એટલે, ખેતર વિગેરે નહીં, પરંતુ “તેથી ઉપજતા મૂલ્યનું ધન આપ્યું છે,” એમ સમજવાનું છે.) જેથી-સાક્ષાત નિશ્રા નથી હોતી, પરંતુ ઉપથારથી નિશ્રા કરવામાં આવી હોય છે. આ કારણે— શ્રી ષષ્ટિશતકની વૃત્તિમાં પોતાની નિશ્રાદિ વિના તેની નિશ્રાએ કરાય છે, તેને નિષેધ કરવામાં આવ્યો છે. તથા–શ્રી યોગશાસ્ત્ર વૃતિ, શ્રાદ્ધ વિધિ, વસુદેવ હિડી બૃહદભાષ્ય વિગેરેમાં– “નિર્દોષ ઉપાય ન જ હોય તે, ઉપર જણાવ્યા પ્રમાણે પ્રથમની માફક કરવું.” એમ જુદા જુદા વિકલપો બતાવવાનો આશય છે. (મે. છા) ૧. “ વ્યાજથી સવાઈ કષ્ટ પૂર્વકના વેપારથી દેઢા.” એ પ્રમાણે ધનનો વધારો કરવો. એમ સમ્યક્ત્વ વૃત્તિમાં છે. (૭૦)

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432