________________
૫. દેશ દ્વાર [ ગાથા જ ધર્મની નિંદા ન થવા દેવી. પિતાની પૂજા વિગેરે મેળવવા માટે, અને પાસસ્થા વિગેરેને રાજી રાખવા માટે, જે ઉસૂત્ર બોલે છે, તેવા દુર્લભ બધિનું દર્શન પણ સામે જઈને કરવું સજજન પુરુષને યોગ્ય નથી. કેમકે–તે પણ સંસારનું કારણભૂત બની જાય છે.
શ્રી પ્રદ્યુમ્રસૂરિ મહારાજ મૂળ શુદ્ધિ પ્રકરણમાં કહે છે, કે– “પરિવાર-જૂધ-દેકા, પાસા ૪ ગલુત્તિી , . ગોળ ફ વિમુદ્ધ, તં ફુઈ-વૉગિં ગાન. ”
મહેસાણા-ઉપાશ્રયની હસ્તલિખિત પ્રતમાં ] “પિતાના પરિવારના સત્કાર વિગેરે માટે, અને પાસસ્થાઓને રાજી રાખવા માટે, જે શુદ્ધ ધર્મ કહેતા નથી, તેને દુર્લભ બધિ જાણી લેવો.”
આવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે, કે"जो जिण-वयणुत्तिणं वयणं भासंति, जे उ मण्णंति, । સન્મ-દિષ્ટ તત્વમisfપ સંસાર-વૃદ્ધિાં . ”
જેઓ જિનેશ્વર ભગવાનના વચનથી અસંગત વચન બેલે છે, અને જે તે માને છે, તેનું દર્શન કરવું, તે પણ, સમ્ય દષ્ટિ જીવોને સંસારની વૃદ્ધિનું કારણ થાય છે.” * હવે, (ષ દ્વારને) ઉપસંહાર કરે છે,– ૪૩
તસ્વ
तं तं कुज्जा विअक्खणो, ।
धम्मस्स खिसंतु રૂમ નો ૪૪
[ -વિ- ૨૬૪ ] માટે, વિચક્ષણ પુરુષે સર્વ પ્રયત્ન પૂર્વક તે તે કરવું જોઈએ, કે જેથી અબુધ લોક જૈન શાસનની નિંદા તે ન જ કરે.” ૪૪
તુ ” રિ ! ચા# માટે, વિવેકી પુરુષોએ સર્વ શક્તિથી તે તે રીતે વર્તવું જોઈએ, કે–જેથી, અરિહંત ભગવાનના શાસનની બાળ(જી) પણ (નિંદા ન કરે, પરંતુ) તે તે રીતે પ્રશંસા કરે, ફેલાવે.
એમ ગાથાને અર્થ છે.