________________
૬. પ્રાયશ્ચિત્ત દ્વાર. + આલેચનાએ કરીને દેષની શુદ્ધિ કરવાનું હવે જણાવે છે -
पक्खिय-चाउम्मासिय आलोयण णियमओ य दायव्वा. । गहणं अभिग्गहाण य पुष्व-गाहिए णिवेएउं. ॥४५॥
[ પણ એ ૨-૨૦] પાક્ષિકમાં અને ચોમાસામાં અવશ્ય આચના દેવી જોઈએ.
પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહનું નિવેદન કરીને અભિગ્રહે પણુ ગ્રહણ કરવા જોઇએ.” ૪૫
રિણા ચાહવા+ ચ શબ્દથી વાર્ષિકી વગેરે આલેચના કરવી. * શ્રી આવશ્યક નિર્યુક્તિને અનુસારેપક્ષ વિગેરેને અતઃપાભિરુ આત્માએ
સામાન્યથી પણ ગુરુ પાસે આલોચના અવશ્ય
હેવી જ જોઈએ. # પ્રતિક્રમણ પ્રાયઃ ત્યાર પછી કરવું જોઈએ.
તેમ કરવાથી પ્રાયશ્ચિત્ત વિધિથી શુદ્ધ થતે ભવ્ય આત્મા આરીસાની પેઠે ઉજળો ઉજળે થાય છે.
જે તેમ કરવામાં ન આવે, તે વચ્ચે ઘણે વખત વીતિ જવાથી ગાદિ ચારની પેઠે ગુણોને નાશ કરનારા સૂમ એટલે કે-નાના નાના દે પણ વધી ગયા પછી દૂર કરવા અશક્ય બની જાય છે.
શ્રી ભગવતી સૂર (વૃત્તિ) વિગેરેમાંથી સાંભળવામાં આવે છે, કે– શનાર્ssોજિત
-તિwાન્ત-ના
તુઝમેવ પ અમને .” જે કર્મોના આલોચના અને પ્રતિક્રમણ કરતા નથી, તેઓ Wિાનું ફળ તુચ્છ મેળવે છે. (ક્રિયાને બરાબર લાભ મેળવી શકતા નથી.)”