________________
ગાથા ૨૮. અનેક મોટા દોષ લાગે ] ૫. ષિદ્વારે
જ ચतप्पभवा
પુર-માધુ-ટ્સ,
sai
-
महिमा-ऽऽगयस्स
___ साहु-जणाओ धम्मोवएसो वि, तित्य-ऽणुसज्जणा य, सा वि
तओ
વીર-ઝાઇ–દિ दंसण-मोहणिजं कम्मं णिबंधइ,
સાર-વેખિન્ન = ” તિ .. જેણે ચૈત્ય દ્રવ્યને વિનાશ કર્યો હોય, તેણે જિનેશ્વર ભગવાનની પ્રતિમાજીની પૂજા અને દર્શનથી આનંદ પામતા હૃદયવાળા ભવસિદ્ધિક એટલે કે-નજીકમાં મેક્ષમાં જનારા આત્માએને પ્રાપ્ત થતાં,
શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન અને મેક્ષની પ્રાપ્તિમાં વિશ્વ નાંખેલું છે, એમ સમજવું.
અને જે તેનાથી દેવ અને મનુષ્યની અદ્ધિ મળે છે,
અને તેના મહીમાથી પધારતાં સાધુ મહાત્માઓના ધર્મોપદેશને લાભ અને શાસનની ઉન્નતિ થતી હોય છે, તે પણ રેકી દેવાએલી હોય છે.
તેથી તે જીવ મેટી સ્થિતિનું દર્શન મેહનીય કર્મ અને અશાતા વેન્દ્રીય કર્મ
* એ પ્રકારે શ્રી મુનિ મહારાજશ્રીને વાત કરનાર વિગેરે વિશે પણ ઘટાવી લેવું. ર૭. * ૮ અરે! જો એમ થાય, તે અભવ્ય જીવની જેમ ભવ્ય જીવને પણ ફરીથી સમ્યકત્વ ગુણ પ્રાપ્ત ન થાય ને?”
એ શંકા કરીને પ્રસંગથી ક્યા દોષ કરનારની અપેક્ષાએ સમકિત ગુણની પ્રાપ્તિમાં કેટલો વખત લાગી જાય? તે અવધિ બતાવે છે,