________________
૪૦
૨. વૃદ્ધિાર
# તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે—
“ [૧] ગુરુ પૂજા સંબંધિ સાદું વિગેરે દ્રવ્ય ગુરુ દ્રવ્ય કહેવાય ? કે નહિં ?” “[૨] પૂર્વકાળમાં આ પ્રકાર(ગુરુની) પૂજા કરવાનું વિધાન છે? કે નથી ? ” “[૩] અને એ દ્રવ્યના ઉપયાગ કયાં થાય ? ”
[ ગાથા ૧૧. ગુરુ દ્રવ્ય વિષે વિચાર.
જવાબ
"C
- ( ઔપગ્રહિક ) રજોહરણાદિક ઉપકરણ જેમ ગુરુ દ્રવ્ય છે, તેમ ગુરુ પૂજાનું સાનું વિગેરે દ્રવ્ય ગુરુ દ્રવ્ય થતું નથી. કેમ કે–( ગુરુએ ) તેને પેાતાની નિશ્રાનું કરેલું હાતું નથી. ”
# શ્રી કુમારપાળ મહાયજાએ શ્રી હેમચદ્રાચાર્ય મહારાજની ૧૦૮ સેાનાના ક્રમળથી પૂજા કરી હતી.
તેમ જ—
66
ધર્મ-ામ [; ”] કૃતિ મોવતે તાતુતિ-નાળયે ।
સર્વે સિદ્ધ—સેનાય ફ્લો દોર્દિ ના–ષિ-૧ ॥ શ્II ” કૃતિ ।
' દૂરથી હાથ ઉંચા કરીને “ ધર્મલાભ ” એમ આશીર્વાદ આપનાર શ્રી સિદ્ધસેન
rr
""
ાિકરજી મહારાજને (વિક્રમ) રાજાએ એક કરોડ આપ્યા હતા.
# “ગ્ર પૂજા રૂપ આ દ્રવ્ય તેઓની આજ્ઞાથી તે વખતના શ્રી સ ંઘે જીર્ણોદ્ધારમાં વાપર્યું હતું. ”
# અહીં વિચારવા જેવું એ છે, કે—
તર્ક ક્રોડિન્ય ન્યાયથી—ભેાય–ભાજકપણાના સંબંધે કરીને–ભાગવવા ચેાગ્ય-વાપરવા યાગ્ય અને વાપરનારના સંબંધે કરીને-ઔઘિ ઉપાયની પેઠે ( સુવર્ણાદિક પૂજા દ્રવ્ય) ગુરુ દ્રવ્ય ખની શકતું નથી.
(મુનિ મહાત્માઓની ઉપધિ એ પ્રકારની હોય છે. મુહપત્તિ–રજોહરણુ વિગેરે ઓશિક ઉપધિ કહેવાય છે. અને ખીજા કેટલાક સાધના કારણે રાખવા પડે, તે ઔપાહક સહાયક ઉપધિ કહેવાય છે. તેમાં ઔધિક મુખ્ય છે. ઔત્રિક ઉપધિ ભાન્ય ભાજક સંબધે મુદ્રવ્ય છે. તેવા સંબંધથી સુવર્ણાદિ પૂજા દ્રવ્ય ગુરુદ્રવ્ય બની શકતું નથી ).
પરંતુ—પૂજ્યની પૂજાના સંબંધે તે ( સુવર્ણાદિક) ગુરુ દ્રવ્ય થાય જ છે. જો તેમ સમજવામાં ન આવે તે શ્રાજિત કલ્પની વૃત્તિ સાથે વિરાધ આવે છે.
# શ્રી જીવદેવસૂરીજીની પૂજા માટે મલ્લ શેઠે અડધા લાખ દ્રવ્ય આપ્યું હતું, તેથી શ્રી આચાય મહારાજાએ જીન મંદિર વિગેરે કરાવરાવ્યા હતા.