________________
૨૬
૨. વૃદ્ધિાર [ ગાથા ૯. સાર-સંભાળનું સ્વરૂપ-રીત.
ત્રિય ળીયા—નોય, ઉચાનોય ૫ ધિય તેન્દ્િ. । જીગરૂ—પદ્દો ઢિવિયો, મુ-રૂ-પદ્દો ખ્રિો તદ્દ હૈં. II રૂફ સોમ્નિ સુ-જિત્તી, મુ—પુરિસમજો ગ રેશિયો દોર્. । નેત્તિ મળ્યાનું નિળ-મત્રાદ્ધાંતેળ. ॥
सिज्झति के पुरिसा भवेण, सिद्धत्तणं च पार्वति । અંક–સમા રૂ છુળો સુર-મુત્રનું અણુવિળ. ॥ ''
[ શ્રાદ્ધ-નિ-ત્યા॰ {k-૨-રૂ-૪ ] “ તેઓએ પેાતાના આત્માના ઉદ્ધાર કર્યા છે, તથા પેાતાના વંશના ઉદ્ધાર કર્યો છે, ૩–( જેમણે બંધાવેલા ) જિનેશ્વર ભગવાનના મંદિરની ખીજા ભવ્યજીવા અનુમેાદના કરતા હાય છે. ૧૦૧
(૧) તેઓએ નીચગેાત્ર કર્યાં ખપાવ્યું હોય છે, ઉચ્ચગેાત્ર કમ બાંધ્યુ હાય છે, દુર્ગાંતિના માર્યાં પૂરા કર્યાં હેાય છે, અને સતિના માર્ગ પકડી લીધા હોય છે. ૧૦૨ જિનેશ્વર ભગવાનના ( જીણું ) મ ંદિરના ઉદ્ધાર કરનારને આ લોકમાં સારી કીર્તિ મળે છે, અને ( ખીજા ભવ્ય વાને) સત્ પુરુષોને મા` બતાવવામાં જીર્ણોદ્ધાર કરનાર પ્રેરક થાય છે. ૧૦૩
કેટલાક પુરુષા એકાદ ભવ કરીને મેક્ષમાં જાય છે, અને કેટલાક (ઈન્દ્ર ૩) ઈન્દ્ર જેવા થઈ દેવતાનું સુખ અનુભવી મેક્ષમાં જાય છે. ,, ૧૦૪
[ સાર-સંભાળ રાખવાની કેટલીક સમજુતી- ]
# એટલા જ માટે કળી ચુના વગેરેથી દહેરાસરના સંસ્કાર કરવા–તેને ધાળાવતા રહેવું.
એટલે કે—
દહેરાસર અને તેની આજીમાજીના પ્રદેશમાં સાક્-સુફી રાખવી. પૂજાના ઉપકરણા-મનાવરાવવા-રચવા-ગાઠવવા–મેળવવા.
શ્રી પ્રતિમાજી મહારાજના પરિકર વગેરેમાં નિળતા રખાવવી.
ખાસ મેાટી પૂજામાં (સાંજે) દીવા વગેરેથી શેાભા વધારવી. ચેાખા, નૈવેદ્ય વગેરે વસ્તુએના જત્થા સારી રીતે સચવાય તેમ કરવું.
કેસર, સુખડ, દૂધ, ઘી વગેરેના સંગ્રહ કરતા રહેવું. દેવાદિક—દ્રવ્યની ઉઘરાણી કરવી.
તેથી મળેલું ધન સારે (સુરક્ષિત) ઠેકાણે મૂકાવવું.
તેની આવક અને ખર્ચ વગેરે સ્પષ્ટ વિગત પૂર્વક ખરાખર લખવા.