Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah

View full book text
Previous | Next

Page 54
________________ છે કે જેના કારણે બ્રહ્મચર્યની સાધનામાં આવતા વિદને પર આપણને જય મળે છે. તે પુણ્ય આપણને પતનનાં પ્રસંગમાંથી બચાવી લે છે. ગુણીપુરુષો પ્રત્યેના આદર વિના ગુણની પ્રાપ્તિ થતી નથી. આપણે જોઈએ છે કે આપણી સાધનામાં અનેક પ્રકારનાં વિને વારંવાર આવે છે. તેનું કારણ એ છે કે આપણે પૂર્વે પ્રમોદભાવનાનું સેવન સારી રીતે કર્યું નથી. જે પ્રમોદભાવનાનું ઉત્કૃષ્ટ સેવન કર્યું હતું તે આપણને વિશ્ન આવતજ નહીં અથવા વિદને આવત તે તેમને તેડી નાખવાનું અપૂર્વ વીર્ય આપણી પાસે હેત. સૌથી પ્રબળ વિધ્ધ પ્રમાદ છે, માટે જ્યાં સુધી પ્રમાદ છે ત્યાં સુધી પ્રમોદભાવના અત્યંત આવશ્યક બને છે. આજે ભલે આપણી સાધનામાં અનેક વિદને દેખાતા હોય પણ જે પ્રમોદભાવના ભરપુર હશે, તે આપણું ભવિષ્યની સાધના નિવિન બનશે. - આપણું ભવિષ્યની સાધનાને નિર્વિઘ્ન બનાવવા માટે પ્રત્યેક પ્રસંગમાં, પ્રત્યેક વ્યક્તિમાં પ્રમાદને વિષય (ગુણ) શોધી કાઢવા જોઈએ. ગુણદષ્ટિથી આપણે જનપ્રિય બનીએ છીએ અને ગુણ આત્માઓના આપણને આશિર્વાદ મળે છે. તે આશિર્વાદ આપણા કલ્યાણમાં કારણ બને છે. દેષદષ્ટિ એ વિષ છે, જે આપણને ભભવ મારે છે; ગુણદૃષ્ટિ પ્રદ એ અમૃત છે, જે આપણને અમર બનાવે છે. આપણી પ્રમેદભાવના સતત જાગ્રત રહે અને તે

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138