Book Title: Dharmbij Author(s): Anahat Publisher: Hiralal Maniklal Shah View full book textPage 122
________________ પિતાને સર્વ કાર્યોની સિદ્ધિ કે અસિદ્ધિમાં અનુક્રમે આત્મશુદ્ધિ કે અશુદ્ધિની કારણભૂતતા. સ્તુત્યાદિ કે નિંદાદિમાં સમત્વ. પૌગલિક ભાવોને કર્તા કે ભકતા આત્મા (નિશ્ચયથી) નથી, તે તો સાક્ષિમાત્ર છે. ચારિસંજીવની ચાર ન્યાયથી સર્વનું હિત. નિષ્કામભાવે સદનુષ્ઠાનની સાધના. કવિપાકનું ચિંતન વગેરે.Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138