Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah
View full book text
________________
માધ્યચ્ય ભાવના
(સંક્ષિપ્ત) ૧. વિષય:
(અ). અતિપાપી જી [આત્મપ્રશસક, અપ્રજ્ઞા, અવિનીત, હિંસાદિ ક્રરકમ આચરનાર, ઉન્માર્ગગામી, અહિત સમાચરણ કરનાર, ધર્મવી, અપમાન કરનાર, વગેરે.]
(બ). ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુઓ. ૨. ઉપર્યુક્ત વિષયના સંઘર્ષમાં આવતું ઉપાદાન કારણ (અશુભવૃત્તિઓ):
(અ). પાપી તરફ કેપ, ક્રોધ, તિરસ્કાર, દુષ્ટને સજા કરવાની વૃત્તિ, વગેરે.
(બ). ઈષ્ટ પ્રત્યે રાગ, અનિષ્ટ પ્રત્યે દ્વેષ, અનુકૂળતા ગમવી, પ્રતિકૂળતા ન ગમવી, વગેરે. ૩. અશુભવૃત્તિઓને આકારઃ
(અ). “દુષ્ટને સજા થવી જ જોઈએ', વગેરે.
(બ). “મને ઈષ્ટ મળે , અનિષ્ટ ન આવે', વગેરે. ૪. ઉપર્યુક્ત વિષય અને અશુભ વૃત્તિઓના સંઘર્ષથી ઉત્પન્ન
થતા ચિત્ત મળે: (અ). ક્રોધ, ઠેષ, અમર્ષ, વગેરે.
(બ). ઈષ્ટના સંગમાં તથા અનિષ્ટના વિયોગમાં રાગ, ઈષ્ટના વિયેગમાં તથા અનિષ્ટના સંગમાં દ્રષ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, વગેરે. ૫. તે ચિત્તમળેથી થતા અનઃ
- (અ). પાપીઓને પિતાના પર દ્વેષ, પાપીઓ તરફથી થતા પ્રત્યાઘાત, તેમને સુધારી શકાતાં નથી, વગેરે.

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138