Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah

View full book text
Previous | Next

Page 82
________________ વિષયા તદ્દન અપૂર્વ (નવા) છે,' એવા ભ્રમ તેમને સતત રહ્યા કરે છે. આવા જીવા વિષયવિરક્તિથી થતા પ્રશમં રૂપ અમૃતનું આકંઠ પાન કરી કયારે તૃપ્ત બનશે ? તેઓ પરમસુખમયી એવી વીતરાગ દશાને કયારે પામશે ?” એ જાતની કરુણા વિષયાત જીવા પ્રત્યે ભાવવી જોઇએ. “ આ ભવચક્રમાં ખાલ, વૃદ્ધ વગેરે સર્વ જીવાની સામે ભયનાં અનેક કારણેા સમુપસ્થિત થાય છે. આવા સચૈાગેામાં તેમનું માનસ સતત ભયગ્રસ્ત રહે છે. ભયભીત જીવા સર્વ પ્રકારના ભયેાથી કયારે સર્વથા મુક્ત થશે ? સર્વ ભયેાથી રહિત એવી જિતભય' (માક્ષ) અવ સ્થાને તેઓ કયારે પામશે ?” આ પ્રકારે કરુણા ભાવના ભયભીત આત્માઓને ઉદ્દેશીને કરી શકાય. મરણનું' દુ:ખ અધાં દુ:ખાને ટપી જાય તેવું છે. અધા જીવા જીવન ઇચ્છે છે, મરણ કેાઈ પણ ઇચ્છતું નથી, છતાં જીવન આયુકથી અધિક વધારી શકાતું નથી અને મરણુ આવ્યા વિના રહેતું નથી. જ્યારે મરણુ સામે દેખાય છે અને તે જ વખતે જેમના સચૈાગમાં પેાતે ખૂબ ખૂબ રાગ કેળવ્યો છે, એવાં ઘન, પુત્ર, સ્ત્રી, વગેરેના વિયાગ પણ સામે આવીને ઉભા રહે છે, ત્યારે તે મરણુ અને વિયાગના વિચાર જીવને અકથનીય પીડા આપે છે. આવી પીડાને અનુભવનારા પ્રાણીઓને જિનવચનામૃત પ્રાપ્ત થાઓ, તે અમૃતદ્વારા તેએ અજર અમર અને,’ વગેરે રૂપ કરુણા ભાવના મારણાન્તિક પીડાને અનુભવનારા જીવા પ્રત્યે કરી શકાય. < ૧૭

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138