Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chandulal Jamnadas Shah

View full book text
Previous | Next

Page 10
________________ આ પછી, શેઠ શ્રી શાન્તિલાલભાઈ યાદ આવે છે, કે જેમણે મુંબઈમાં પૂ. આચાર્યદેવશ્રીનાં આ વ્યાખ્યાનનું શ્રવણ કરતી વેળાએ જ, વ્યાખ્યાને ચિરંજીવ સાહિત્યના સ્વરૂપને પામે–એવી ઈચ્છાને વ્યક્ત કરવા સાથે, પ્રકાશનમાં દ્રવ્યસહાય આપવાની ભાવના પણ દર્શાવી હતી અને આ પ્રકાશન એ ભાવનાના અમલને આભારી છે. શેઠ શ્રી શાંતિલાલભાઈ ખંભાતના શેઠ શ્રી અમરચંદ મેમચંદના કુટુંબના છે, કે જે કુટુંબ શાસનરાગ, ધર્મારાધન અને ઔદાર્ય માટે સુપ્રસિદ્ધ છે. આ સ્થલે, શ્રી જન પ્રવચન કાર્યાલયને પણ યાદ કર્યા વિના ચાલે નહિ. આ ગ્રન્થના મુદ્રણ આદિનું તમામ કાર્ય શ્રી જૈન પ્રવચન કાર્યાલય હસ્તક કરાવાયું છે. ઓછામાં ઓછા ખર્ચે પણ પુસ્તકને સુશોભિત બનાવવાની પૂરેપૂરી કાળજી રાખવા બદલ તેમ જ અમેએ આ ગ્રન્થ શ્રી જૈન પ્રવચન સાપ્તાહિકના સને ૧૯૫૪ના ગ્રાહકેને ભેટ આપવાને નિણર્ય કરતાં તેમણે તે નિર્ણયને સહર્ષ વધાવી લીધે એ બદલ, અમે શ્રી જૈન પ્રવચન કાર્યાલયના મહાનુભાવ કાર્યકરેને અત્રે યાદ કર્યા છે. ઉપયુક્ત સર્વને સાદર આભાર માનવા સાથે, આ ગ્રન્થમાળા પ્રત્યે સૌની મમતાને ઈચ્છીએ છીએ. – પ્રકાશક,

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 592