Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 29
________________ જે પ્રમેયધૂમવાનું, વહે સ્થળે પ્રમેયધૂમાભાવીય પ્રતિયોગિતા અવચ્છેદક લઘુભૂત ધૂમત્વ જ છે પર બને. પ્રમેયધૂમત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતા વચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ આવે છે છે તેને દૂર કરવા અમે કહીશું કે સ્વાવણ્ડઘપ્રતિયોગિતાકત્વવિશિષ્ટ જે બને તે 38 જે સાધ્યતાવચ્છેદક બને. અહીં પ્રમેયધૂમ–ાવચ્છઘ(અવચ્છિન્ન) પ્રતિયોગિતાક છે આ પ્રમેયધૂમત્વ બની શકતો જ નથી. કેમકે પ્રમેયધૂમ–ાવચ્છેદ્ય (અવચ્છિશ) : કાર પ્રતિયોગિતાકની અપ્રસિદ્ધિ (ગુરૂભૂત ધર્મ અવચ્છેદક ન બને) છે. આમ પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ બનવા છતાં સાધ્યતાવચ્છેદકની અપ્રસિદ્ધિથી લક્ષણ જ જતું ? જે નથી એટલે અતિવ્યાપ્તિ પ્રસંગ નથી. આ દ્વિ. પૂર્વપક્ષ: ના, લઘુરૂપ(વહ્નિત્વ)નો સમનિયત ગુરુભૂત પ્રમેયવહ્નિત્વ) ધર્મેણ છે છે. જયાં સાધ્યતા હોય તેવા સદ્ધતુક સ્થળે અવ્યાપ્તિ આવશે. - પ્રમેયવદ્વિમાન, ધૂમતું - આ પ્રમેયવહુ ભાવીય પ્રતિયોગિતાવચ્છેદક વતિત્વ છે. પ્રમેયવર્તિત્વ એ હવે . આ સાધ્યતાવછેદક ત્યારે બને જો તે સ્વાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વવિશિષ્ટ હોય. હવે પ્રમેય છે વહ્નિતાવચ્છેદ્ય પ્રતિયોગિતા જ અપ્રસિદ્ધ હોવાથી તે તાદેશપ્રતિયોગિતાક ન બનતાં જ જે સાધ્યતાવચ્છેદક જ ન બને. એટલે લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ ઉભી રહે છે. આ આ જગદીશે ‘લઘુરૂપસમનિયતગુરૂરૂપેણ” નો દિધિતિકારે મૂકેલી પંક્તિનો અર્થ છે છે ઉપરોક્ત રીતે કરીને સઢેતુક સ્થળે અવ્યાપ્તિ આપી. . जागदीशी : ननु घटवान् महाकालत्वादित्यादावव्याप्तिभियेव गुरुरूपेण ॐ साध्यतायामतिव्याप्तिभियापि प्रतियोगिताधर्मिकोभयाभावघटितं लक्षणं वाच्यमतस्तदपि दूषयति लघुरूपेत्यादिनेत्यपि कश्चित् । वह्नित्वादिलघुरूपसमनियतं १ १ यत्प्रमेयवह्नित्वादिकं ताद्रूप्येण साध्यतायां धूमादावव्याप्तिरित्यर्थः । (तादृशेति स्वावच्छेद्यप्रतियोगिताक-साध्यतावच्छेदकावच्छिन्नत्वाप्रसिद्धेरित्यर्थः ।) તે બીજા કેટલાક એજ પંક્તિનો અર્થ આ રીતે કરે છે. ઘટવાન, મહાકાલતા સ્થળે છેઅવ્યાપ્તિના વારણ માટે અને ગુરૂરૂપેણ જયાં સાધ્યતા હોય તેવા વ્યભિચારી સ્થળોમાં અતિવ્યાપ્તિના વારણ માટે જ સિદ્ધાન્તલક્ષણીમાં અંતે પ્રતિયોગિતાધર્મિક છે $ યદ્ધર્માવચ્છિન્નત્વ-યત્સમ્બન્ધાવચ્છિન્નત્વ ઉભયાભાવ લીધો હતો. હવે તેમ થતાં તે છે આ અવ્યાખ્યાતિવ્યાપ્તિ ભલે દૂર થઈ પણ લઘુરૂપસમનિયતગુરૂરૂપેણ જયાં સાધ્યતા છે છે તેવા સદ્ધ તક સ્થળે હજુ પણ અવ્યાપ્તિ ઉભી જ રહે છે. કેમકે ત્યાં જ તારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૦ ટકા

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146