________________
- દ્વિતીય પ્રતિયોગિતામાં ઉભયાભાવ જો મળે તો તે જ પ્રથમ પ્રતિયોગિતામાં મળે છે
જ એટલે સાધ્યમાં વ્યાપકતા પ્રાપ્ત થાય. પૂર્વે તો હેતુમત્રિષ્ટાભાવનાં પ્રતિયોગીનો રસ જ સાધ્યતાવચ્છેદક સંબંધથી અસંબંધી સાધ્યનો સંબધી આવશ્યક હતો એટલે તે રીતે ? B સમવાયેન ઘટાભાવ લઈ શકાય નહિ કેમકે કાલિકેન ઘટનો સંબંધી જ મહાકાળ બની છે
જાય છે. ગગનાભાવ પણ ન લેવાય કેમકે કાલિકેન ગગનનો સંબંધી કોઈ પ્રસિદ્ધ નથી. આ છે એથી કાળ અસંબંધી પણ ન બને. Bરે આમ અવ્યાપ્તિ ઉભી હતી. હવે તે બધુ દૂર કરીને પ્રતિયોગિતા સામાન્યમાં રસ 38 ઉભયાભાવ લેવાનું રહ્યું. એટલે યેનકેનચિસંબંધન અભાવ લઈ શકાય. માટે ? - સમવાયેન ઘટાભાવ પ્રાપ્ત થયો.
જે પ્રશ્ન : વારૂ તો આ રીતે જ પ્રથમ પ્રતિયોગિતામાં જ ઉભયાભાવ લઈને ઘટવાન, જ આ મહાકાલ–ાત્ સ્થળે લક્ષણ સમન્વય થઈ જાય છે પછી બે બે સ્થળે પ્રતિયોગિતામાં ? છે ઉભયાભાવ લેવાની જરૂર શી છે?
ઉત્તર - જુઓ આવી પ્રક્રિયાનો તમને ખ્યાલ નથી. ઉક્ત રીતે ઘટવાનું, મહાકાલતા સ્થળે અવ્યાપ્તિ દૂર થતી હતી. પણ બાદ પ્રમેયવદ્વિમાન, ધૂમત ની
અતિવ્યાપ્તિ દૂર કરવા પ્રતિયોગિતામાં યુદ્ધમન્યૂનવૃત્તિઅવચ્છિન્નત્વ - યસંબંધ SX અવચ્છિન્નત્વ ઉભયાભાવ લીધો. તેમ થતાં સત્તાવાનું, જાતે માં અવ્યાપ્તિ આવી. એને GS છે દૂર કરવા પ્રતિયોગિતામાં વસંબંધઅવચ્છેદ્યત્વ અને સ્વવિશિષ્ટસમ્બન્જિનિષ્ઠાકે ભાવપ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છિન્નત્વ એતદુભાયાભાવ લેવાનું કહ્યું. જે હવે તેમ કરતાં કાલો ઘટવાન, મહાકાલવા માં ફરી અવ્યાપ્તિ આવી ગઈ. કેમકે જ - ઉક્ત ઉભયાભાવ પ્રતિયોગિતામાં પ્રાપ્ત નથી. જુઓ સ્વ = સાધ્યતાવચ્છેદક કે Bી ઘટત્વવિશિષ્ટ ઘટ સંબંધિકાળ નિષ્ઠપ્રતિયોગી વ્યધિકરણ અભાવ, કાલિકેન કોઈ ન મળે છે છે એટલે અપ્રસિદ્ધિ નિબંધના અવ્યાપ્તિ રહી. * 38 આ અવ્યાપ્તિ દૂર કરવા અને સાથે સાથે સત્તાવાનું, જાતે માં પણ લક્ષણ સમન્વય ? BY કરી લેવા ‘પરે તુ પક્ષે એવો પરિષ્કાર કર્યો જેમાં યેનકેનચિત્ સંબંધન અભાવ લઈ ને 4 શકાય. એટલે હવે સમવાયેન ઘટાભાવ મળી ગયો લક્ષણસમન્વય થયો. ૪ આમ પહેલી જ પ્રતિયોગિતામાં ઉભયાભાવ લઈ લેતા લક્ષણ સમન્વય થવા છતાં એ S૪ આગળ અનુસરણ કેમ કરવું પડ્યું? એનો હેતુ વિવિધ પરિષ્કારો છે. જેથી ફરી ઘટવાનું 34 મહાકાલ–ામાં આવ્યાપ્તિ ઉભી જ રહી એ ઉપરોક્ત રીતે હવે દૂર થઈ.
Swwwઝ
અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૯૨
B