________________
વળી સાધ્યવત્વપ્રકારકપ્રમાવિષયાભાવ ૩જુ ઉદાહરણ લે છે. અને એનાથી સૂચવે છે એ છે કે સાધ્યવર્તી એ અવશ્યપસ્થિતિક હોવાથી તદ્ઘટિત ધર્મમાં ઉપસ્થિતિકૃત લાઘવ છે જ છે માટે એને લઈને જ અતિવ્યાપ્તિનું વારણ થઈ શકે છે. તે પણ જોઈ લઈએ. જે - ધૂમવાન, વદ્વઃ સ્થળ :
સાધ્યવસ્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવીય પ્રતિયોગિતાવચ્છેદક = સાધ્યતાવચ્છેદક પ્રકારકપ્રમાવિષયતૃત્વ, સ્વ = ધૂમ–પ્રકારકપ્રમાવિશેષ્યત્વ વિશિષ્ટ ધૂમ સંબંધિ પર્વત પર
એમાં સાધ્યવર્ઘપ્રકારકપ્રમાવિષયવાભાવ ન જ મળે તેથી પ્રતિયોગિતાનવચ્છેદક છે Bસ સાધ્યવર્ઘપ્રકારકપ્રમાવિષયતૃત્વ બની જાય. એટલે સ્વપદગૃહીત ધૂમત્વ એ છે
પ્રતિયોગિતાવચ્છેદક બને. તેજ સાધ્યાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ ન રહી. આ છે આ રીતે દ્વિતીયનિરુક્તિ અનુસાર તદન્યત્વત્વ આદિ ધર્મો પ્રતિયોગિતાનવચ્છેદક કે આ બને છે અને પારિભાષિક પ્રતિયોગિતાવચ્છેદક રૂપ પણ બને છે. એટલે યુદ્ધ પદથી ? જ ધૂમત્વ લીધેલું તે પ્રતિયોગિતાવચ્છેદક બને તે જ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ પર રહેતી નથી.
- આ રીતે દીધિતિકારે પ્રથમ અને દ્વિતીય નિરૂક્તિમાં સ્વરૂપેણ પ્રતિયોગિતા લઈને જ Sજે પ્રતિયોગી વૈયધિકરણ નિવેશ દૂર કર્યો. से जागदीशी : नन एवं हेतमन्निष्ठाभावीयविशेषणताविशेषावच्छिन्नप्रतियोगितार सामान्ये यद्धर्मविशिष्टसम्बन्धिनिष्ठाभावीयविशेषणताविशेषावच्छिन्नप्रतियोगिता
नवच्छेदकीभूतधर्मावच्छिन्नत्व-साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वोभयाभावः,
साध्यतावच्छेदकसम्बन्धेन तद्धर्मावच्छिन्नो हेतुव्यापक इत्युक्तक्रमेण तृतीयार्थः ।। 12 फलितः । तथा च विशेषणताविशेषावच्छिन्नप्रतियोगितासामान्ये एव
साध्यतावच्छेदकीभूतसंयोगसम्बन्धावच्छिन्नत्वाभावेन तादृशोभयाभावसत्त्वाद एक
धूमवान् वढेरित्यादावतिव्याप्तिः । આજે પૂર્વપક્ષ તૃતીયનિરૂક્તિમાં પણ જો સ્વરૂપેણ બેય પ્રતિયોગિતા લેશો તો આપત્તિ છે
આવશે. અર્થાત્ હેતુમન્નિષ્ઠ સ્વરૂપસંબંધઅવચ્છિન્નપ્રતિયોગિતા સામાન્યમાં યસંબંધ આ (સાધ્યતા વચ્છેદક સંબંધ) અવચ્છિન્નત્વ અને સ્વવિશિષ્ટ સંબંધિનિષ્ઠ સ્વરૂપાવચ્છિન્નાઆ ભાવપ્રતિયોગિતાનવચ્છેદકાવચ્છિન્નત્વ ઉભયાભાવ રહે તો સ્વપદગૃહીત ધર્મેણ સાધ્ય છે S૪ વ્યાપક બને.
o x અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૧૦ હજાર
B