________________
વચ્છેદકમાં જોઈએ.
પ્રતિયોગિતાવચ્છેદત્ત અભાવ
અવચ્છિન્ન રે પ્રતિયોગિતાવચ્છેદકત્વત્વનું પ્રતિયોગિતા ગુણસમાનાધિકરણઅભાવપ્રતિયોગિતાવચ્છેદકતૃત્વ ગુરૂભૂત છે. તેની અપેક્ષાએ જ SB દ્રવ્યનિષ્ઠઅભાવપ્રતિયોગિતાવચ્છેદકતૃત્વ એ લઘુભૂત છે. (અહીં ગુણસમાનાધિકરણ કરે
દ્રવ્યવૃત્તિ અભાવ કહેવા કરતાં દ્રવ્યવૃત્તિઅભાવ લઘુભૂત છે એ સ્પષ્ટ છે.) આ એ હેતુસમાનાધિકરણા ભાવીયપ્રતિયોગિતાવચ્છેદકત્વઅવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવવત્ છે
સાધ્યતા વચ્છેદક તમે અને અમે સહુ કહીએ છીએ તો અહીં ગુણસમાનાધિકરણાભાવ “ આ પ્રતિયોગિતાવચ્છેદક-ત્વત્વ એ તો ગુરૂભૂત ધર્મ છે તેનાથી અવચ્છિન્નપ્રતિયોગિતા તમે જ BY તો માનતા નથી. તો પછી વ્યાપ્તિ લક્ષણ અવ્યાપ્ત થઈ જાય છે.
અહીં ગુણ કે વિશિષ્ટસત્તા એ ગુરૂભૂત હેતુ હોવાથી આ આપત્તિ આવી એ ખ્યાલમાં રાખવું કેમકે જો દ્રવ્યત્વાત્ એવો લઘુભૂત જ હેતુ હોત તો તો પ્રાચીનોને Sછે આપત્તિ અપાય તેમ ન હતું. से जागदीशी : ननु हेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकत्वव्यक्तीनां तत्तद्व्यक्ति
त्वेनाभावकूटवत्त्वमेव साध्यतावच्छेदकांशे निवेश्यमतो नोक्तदोषोऽत आह तत्तदिति। જ પ્રાચીન : પ્રતિયોગિતાવચ્છેદકત્વાભાવનિષ્ઠા પ્રતિયોગિતા અમે તાદશ જ આ પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્ના નહિ કહીએ પણ પ્રતિયોગિતાવચ્છેદકત્વ નિષ્ઠ
તદ્ વ્યક્તિત્વાવચ્છિશપ્રતિયોગિતા કહીશું અર્થાત્ ત વ્યક્તિત્વાવચ્છિક કે પ્રતિયોગિતાકાભાવકૂટવત્ સાધ્યતાવચ્છેદક બને એમ કહીશું. (અર્થાત્ પ્રાતિસ્વિક - જ રૂપેણ, તત્તવ્યક્તિત્વેન.) હવે ગુરૂધર્મને અવચ્છેદક માનવાની જરૂર રહેતી નથી. આ
जागदीशी : यद्यपि गुरोरवच्छेदकत्वपक्षेऽपि स्वस्वप्रतियोगिव्यधिकरणा१५ भावघटितव्याप्तेस्तत्तत्प्रतियोगितागर्भत्वेन दुर्जेयत्वम्, ૨ નવ્યઃ એ તત્તવ્યક્તિત્વાવચ્છિન્ના પ્રતિયોગિતા માનો તો તવ્યક્તિ તો અનન્ત છે Sછે છે એનું જ્ઞાન યુગ સહસૈણાપિ થવું અશક્ય છે માટે આ વિવક્ષા તો ત્યાજય છે માટે જ 9
અવચ્છેદસ્વનિરુક્તિ • ૧૨૮ ટો