________________
* दीधिति : यत्राधिकरणे व्यभिचारस्तदन्यत्वत्वतदन्यत्वप्रकारकप्रमा
विषयत्वत्वसाध्यवत्त्वप्रकारकप्रमाविषयत्वत्वादीनां साध्यतावच्छेदकर विशिष्टसाध्यवन्निष्ठात्यन्ताभावप्रतियोगिताऽनवच्छेदकत्वात्, हेतुताव-2 सच्छेदकविशिष्टहेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकत्वाच्चातिव्याप्तेरनवकाशात् ।
जागदीशी : तत्तत्सम्बन्धावच्छिन्नत्वपर्यवसन्नस्यैकसम्बन्धावच्छिन्नत्वस्याननुगमाद्विशेषणताविशेषावच्छिन्नत्वप्रवेशावश्यकत्वेन सम्बन्धान्तरप्रवेशे गौरवात्तदपेक्षया ? से लाघवाच्चाह विशेषणतेति । अभावीयविशेषणताया लक्षणघटकत्वमभिप्रेत्याह ई 8 તીવતિ |
અહીં દીધિતિકાર કહે છે કે જે વ્યભિચારી સ્થળો હોય ત્યાં આવા અભાવ લેવા જે S; જોઈએ. પહેલા તો વિશેષણતાવિશેષ સંબંધ કહ્યો છે એટલે કોઈ કાલિક સંબંધને લક્ષણ છે
ઘટક ન સમજી લે એટલે દીધિતિકાર તદન્યત્વત્વ ને લઈને કહે છે કે દ્વિતીય નિરૂક્તિમાં જ જ ધૂમત્વવિશિષ્ટ ધૂમસંબંધિ પર્વતમાં અયો ગોલકાખ્યત્વાભાવ ન મળે માટે છે અયોગોલકોન્યત્વત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક બને. માટે ધૂમત્વ એ પારિભાષિક પર અવચ્છેદક બની જાય. તે જ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ રહેતી નથી.
जागदीशी : प्रमाविषयत्वीयविशेषणतायास्तथात्वमभिप्रेत्याह तदन्यत्वBસ પ્રશ્નારતિ
એજ રીતે આ સ્થળે તદન્યત્વપ્રકારકપ્રમાવિષયાભાવ પણ લેવાય. અયોગોલકા- Yર Bર ન્યત્વકકારકપ્રમાવિષયતા પર્વતમાં છે. તેનો અભાવ અયોગોલકમાં છે. દીધિતિકાર છે
છે આ બીજું ઉદાહરણ લઈને એ સૂચવે છે કે અભાવની જ સ્વરૂપસંબંધથી અવચ્છિન્ના હજ છે પ્રતિયોગિતા જોઈએ તેમ નહિ પ્રમાવિષયત્વીય સ્વરૂપસંબંધ = અર્થાત્ પ્રમાવિષયતા છે પર પણ જે સ્વરૂપસંબંધથી રહી છે તે સ્વરૂપસંબંધથી પણ અવચ્છેદક પ્રતિયોગિતા જ આ તદન્યત્વપ્રકારકપ્રમાવિષયવાભાવીયા બને. (અયોગોલકમાં પ્રમાવિષયતા તો છે જ છે છે તેનો અભાવ નથી પણ તદન્યત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ છે જ) PK जागदीशी : साध्यवत्त्वस्यावश्यकोपस्थितिकतया तद्घटितधर्मस्योपस्थिति
लाघवात्तमादायैवातिव्याप्तिवारणं सुघटमित्याशयेनाह साध्यवत्त्वेत्यादि।