Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 118
________________ * दीधिति : यत्राधिकरणे व्यभिचारस्तदन्यत्वत्वतदन्यत्वप्रकारकप्रमा विषयत्वत्वसाध्यवत्त्वप्रकारकप्रमाविषयत्वत्वादीनां साध्यतावच्छेदकर विशिष्टसाध्यवन्निष्ठात्यन्ताभावप्रतियोगिताऽनवच्छेदकत्वात्, हेतुताव-2 सच्छेदकविशिष्टहेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकत्वाच्चातिव्याप्तेरनवकाशात् । जागदीशी : तत्तत्सम्बन्धावच्छिन्नत्वपर्यवसन्नस्यैकसम्बन्धावच्छिन्नत्वस्याननुगमाद्विशेषणताविशेषावच्छिन्नत्वप्रवेशावश्यकत्वेन सम्बन्धान्तरप्रवेशे गौरवात्तदपेक्षया ? से लाघवाच्चाह विशेषणतेति । अभावीयविशेषणताया लक्षणघटकत्वमभिप्रेत्याह ई 8 તીવતિ | અહીં દીધિતિકાર કહે છે કે જે વ્યભિચારી સ્થળો હોય ત્યાં આવા અભાવ લેવા જે S; જોઈએ. પહેલા તો વિશેષણતાવિશેષ સંબંધ કહ્યો છે એટલે કોઈ કાલિક સંબંધને લક્ષણ છે ઘટક ન સમજી લે એટલે દીધિતિકાર તદન્યત્વત્વ ને લઈને કહે છે કે દ્વિતીય નિરૂક્તિમાં જ જ ધૂમત્વવિશિષ્ટ ધૂમસંબંધિ પર્વતમાં અયો ગોલકાખ્યત્વાભાવ ન મળે માટે છે અયોગોલકોન્યત્વત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક બને. માટે ધૂમત્વ એ પારિભાષિક પર અવચ્છેદક બની જાય. તે જ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ રહેતી નથી. जागदीशी : प्रमाविषयत्वीयविशेषणतायास्तथात्वमभिप्रेत्याह तदन्यत्वBસ પ્રશ્નારતિ એજ રીતે આ સ્થળે તદન્યત્વપ્રકારકપ્રમાવિષયાભાવ પણ લેવાય. અયોગોલકા- Yર Bર ન્યત્વકકારકપ્રમાવિષયતા પર્વતમાં છે. તેનો અભાવ અયોગોલકમાં છે. દીધિતિકાર છે છે આ બીજું ઉદાહરણ લઈને એ સૂચવે છે કે અભાવની જ સ્વરૂપસંબંધથી અવચ્છિન્ના હજ છે પ્રતિયોગિતા જોઈએ તેમ નહિ પ્રમાવિષયત્વીય સ્વરૂપસંબંધ = અર્થાત્ પ્રમાવિષયતા છે પર પણ જે સ્વરૂપસંબંધથી રહી છે તે સ્વરૂપસંબંધથી પણ અવચ્છેદક પ્રતિયોગિતા જ આ તદન્યત્વપ્રકારકપ્રમાવિષયવાભાવીયા બને. (અયોગોલકમાં પ્રમાવિષયતા તો છે જ છે છે તેનો અભાવ નથી પણ તદન્યત્વપ્રકારકપ્રમાવિશેષ્યત્વાભાવ છે જ) PK जागदीशी : साध्यवत्त्वस्यावश्यकोपस्थितिकतया तद्घटितधर्मस्योपस्थिति लाघवात्तमादायैवातिव्याप्तिवारणं सुघटमित्याशयेनाह साध्यवत्त्वेत्यादि।

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146