Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 113
________________ માટે તૃતિયા નિરૂક્તિમાં અહીં પણ પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ આવશ્યક છે. પર્વતમાં પ્રતિયોગી વ્યધિકરણ ધૂમાભાવ ન મળે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક તરીકે ધૂમત્વ મળી જાય. તદવચ્છેદ્યત્વ પ્રતિયોગિતામાં છે જ. ઉભય રહી જતા અતિવ્યાપ્તિ ન રહી. આમ બીજી ત્રીજી નિરૂક્તિમાં પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ બરોબર છે. પણ પ્રથમ નિરૂક્તિમાં તનિવેશે કોઈ આપત્તિ નથી માટે ત્યાં તેનો નિવેશ વિફલ છે. જુઓ, મૂલમાં પ્રતિયોગી વ્યધિકરણ નિવેશ વ્યર્થ કેમ છે ? दीधिति : न च मौलमिदमीयं च प्रतियोगिवैयधिकरण्यमनुपादेयम्, संयोगत्वाद्यवच्छिन्नाभाववति संयोगत्वादिविशिष्टस्य वृत्तेः, गुणादिनिष्ठाभावप्रतियोगितावच्छेदकद्रव्यत्वत्व- द्रव्यमात्रसमवेतत्वाद्यवच्छिन्नाऽभाववति चाऽवृत्तेरव्याप्त्यतिव्याप्त्योरनवकाशादिति वाच्यम् । जगदीशी : संयोगी द्रव्यत्वादित्यादावव्याप्तिवारणं मौलस्य फलमन्यथोपपादयति संयोगत्वावच्छिन्नेति । वृत्तेरिति । अव्याप्त्यनवकाशादित्यग्रेऽन्वयः । संयोगी सत्त्वादित्यादावतिव्याप्तिवारणमिदमीयस्य फलमन्यथा कुरुते गुणादीति । द्रव्यत्वत्वं द्रव्यान्यासमवेतत्वविशिष्टसकलद्रव्यसमवेतत्वम्, तच्च न समवायसम्बन्धेनाभावस्य प्रतियोगितावच्छेदकम्, लाघवेन द्रव्यान्यासमवेतत्वस्यैव तत्त्वादित्यतस्तथैवाह द्रव्यमात्रेति । द्रव्यान्यासमवेतत्वमित्यर्थः । अवृत्तेरिति । अतिव्याप्त्यनवकाशादिति योजना । પ્રથમ નિરૂક્તિ તદવચ્છિશપ્રતિયોગિતૢકાભાવવદસમ્બદ્ધસ્વવિશિષ્ટ સામાન્યકત્વ મૂલોક્તલક્ષણઘટક અભાવ પ્રતિયોગીવ્યધિક૨ણ ન લેતા છતાં પણ સંયોગી, દ્રવ્યાત્ માં અવ્યાપ્તિ નથી. જુઓ, સંયોગી, દ્રવ્યાત્ - સદ્વેતુકસ્થળ. દ્રવ્યત્વાધિકરણ દ્રવ્યમાં સંયોગાભાવ (પ્રતિયોગી સમાનાધિકરણ) પ્રતિયોગિતાવચ્છેદક સંયોગત્વ. સંયોગત્વાવચ્છિન્નાભાવવત્ દ્રવ્યમાં યુદ્ધર્મ સંયોગત્વવિશિષ્ટસંયોગ સામાન્ય અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૦૪

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146