________________
योगिकत्वोभयाभावस्तादृशप्रतियोगितानवच्छेदकावच्छिन्नत्वं निवेश्यमतो में मी गगनाभावद्वारैव प्रसिद्धिरिति वाच्यम् । १ स्वरूपसम्बन्धेन गगनादेर्वृत्तिमत्त्वपक्षे एव प्रतियोगिताधर्मिकोभयाभावगर्भसे निरुक्त्यादरात्, तत्र गगनाभावमादाय प्रसिद्ध्यसंभवात् । कालिकविशेषणतायां ।
गगनत्वावच्छिन्नप्रतियोगिकत्वसाध्यवन्महाकालानुयोगिकत्वयोः सत्त्वादिति चेत्, थे , एतदस्वरसेनैव प्रतियोगितयोरित्यादिना प्रतियोगिवैयधिकरण्यमुपेक्ष्य लक्षणान्तरं । કઈ વસ્ય ન્યા. છે દ્વિતીય પૂર્વપક્ષ : નહિ, આ રીતે વિવક્ષા કરવાથી અવ્યાપ્તિ દૂર થાય છે. કે સાધ્યાવચ્છેદકસંબંધ સામાન્યમાં સાધ્યતાવચ્છેદકઅવચ્છિશસમ્બન્ધિયત્કિંચિત્ ૪ અનુયોગિકત્વ અને યાદેશપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગીકત્વ એતદુભયાભાવ છે Sછે રહી જાય તો તાદશનું જે પ્રતિયોગિતાનવચ્છેદક તદ્ અવચ્છઘત્વ લેવું. તેનો અભાવ : Bી પ્રતિયોગિતા સામાન્યમાં લેવો. છે મહાકાલાનુયોગિકકાલિકસંબંધમાં ઘટવાવચ્છિન્નઘટસંબંધી કાલાનુયોગિકત્વ છે કે જે પણ ગગનત્વાવચ્છિન્નગગનપ્રતિયોગિકત્વ નથી = ઉભયાભાવ મળી ગયો. (ગગન છે એ કાળમાં વૃત્તિ નથી એ મતે આ સમજવું.) હવે યાદેશપ્રતિયોગિતા એટલે શું 8 ગગનાભાવીય પ્રતિયોગિતા લીધી હતી તેનો અનવચ્છેદક-ઘટત્વ બન્યો. તદવચ્છઘત્વ પર સમવાયેન ઘટાભાવીય પ્રતિયોગિતામાં ભલે છે પણ કાલાનુયોગિકત્વ ન હોવાથી જ 3 ઉભયાભાવ મળી જતાં સાધ્ય ઘટ વ્યાપક બન્યું.
આમ ગગનાભાવ દ્વારા પ્રતિયોગ્ય સંબંધી તરીકે કાળની પ્રસિદ્ધિ થઈ ગઈ. આ
પ્ર.પૂર્વપક્ષ: નહિ, પ્રતિયોગિતા ધર્મિક લક્ષણનું અનુસરણ ગગનને કાળમાં વૃત્તિ છે જ માનવાના કારણે તો કરવું પડ્યું છે. તો અહીં તમે સાધ્યતા વચ્છેદક કાલિકસંબંધમાં કરી 38 ગગનપ્રતિયોગીકત્વાભાવ પ્રાપ્ત કરી લીધો તેજ બરોબર નથી. કાલાનુયોગિકત્વ છે તેમ છે
ગગન પ્રતિયોગીકત્વ પણ છે જ. તેથી ઉભય રહી જતાં યાદશપદગૃહીત ગગન લેવાય છે જ નહિ. આમ પ્રતિયોગ્યસંબંધી તરીકે કાલની અપ્રસિદ્ધને લીધે અવ્યાપ્તિ દુર્વાર છે. જે
આમ પ્ર.પૂર્વપક્ષ દૃઢ બની ગયો. હવે એની સામે કેટલાક (‘એક’) કહે છે કે એ 58 આ અવ્યાપ્તિ દોષ જન્ય જે લક્ષણમાં ત્રુટિ છે એને દૂર કરવા માટે જ આગળ જઈને છે Bર પ્રતિયોગી વ્યધિકરણ અઘટિત લક્ષણ કરવાના જ છે.
9
અવચ્છેદકત્વનિરુક્તિ• ૯૦