________________
* ધૂમત્વવિશિષ્ટસંબંધીનિષ્ઠાભાવ પણ ધૂમાભાવ ન મળતા ઘટાભાવાદિ મળે છે
૪ તત્વતિયોગિતાવચ્છેદકતાવચ્છિન્ન-ઘટ–પ્રતિયોગિતાકભેદવત્ ધૂમત્વ બને. આ Sછે હવે ધૂમત્વ એ લઘુભૂત હોવાથી ગુરૂભૂત ધર્માવચ્છિન્નપ્રતિયોગિતા જ અપ્રસિદ્ધ છે Bર થતાં સ્વપદથી ધૂમત્વ જ પકડવું જોઈએ. એટલે પ્રતિયોગિતાવચ્છેદક ધૂમત્વ,
સાધ્યતાવચ્છેદક પ્રમેયધૂમત્વ ભિન્ન બનતાં અતિવ્યાપ્તિઈ વળી, અવચ્છેદ્યત્વઘટિતલક્ષણાનુસાર પ્રમેયવદ્વિમાન, ધૂમાતું સ્થળે અવ્યાપ્તિ છે S{ આવે. પ્રમેયવસ્વિમાન, ધૂમા. સમવાયેન વન્યભાવ, પ્રતિયોગિતાવચ્છેદક લઘુભૂત છે Bર વહ્નિત્વ. તે પ્રમેયવહ્નિત્વસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છિન્ન પ્રતિયોગિતાકજે ભેદવતુ પ્રમેયવર્તિત્વ બને. પણ વદ્વિત્વસંબંધિનિષ્ઠાભાવ પ્રતિયોગિતાવચ્છેદકતા33 વચ્છિન્ન પ્રતિયોગિતાકભેદવત્ વહ્નિત્વ બને છે. તે પૂર્વાપેક્ષા લઘુભૂત છે. તેથી ?
વદ્વિત્વસંબંધીનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ જ લેવાય. અને તેથી પ્રમેયવહ્નિત્વછે. સંબંધી નિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકતાવચ્છિન્ન પ્રતિયોગિતાકભેદ જ અપ્રસિદ્ધ છે
બની જશે. આમ, સાધ્યતાવચ્છેદક પ્રમેયવલિત્વાવચ્છિન્ન પ્રમેયવતિ એ હેતુને વ્યાપક છે આ જ બની શકશે નહિ. આથી અવ્યાપ્તિ દુરૂદ્ધર છે. 3 આમ આ બેય સ્થળે પ્રતિયોગિતાનવચ્છેદક એટલે પ્રતિયોગિતાવચ્છેદકતે વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદવત્ અર્થ લેતાંય ય અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ ઉભી રહે છે. से दीधिति : तादृशप्रतियोगिताश्च विशिष्योपादेयाः, नाऽतो
गुरोरवच्छेदकत्वं विना दुर्वचत्वं प्रतियोगित्वस्य । से जागदीशी : तादृशावच्छेदकनिष्ठप्रतियोगिताव्यक्तयो विशेष्य तत्तदवच्छेदकत्वा
वच्छिन्नत्वेन प्रवेशनीयाः, न तु अनुगततादृशावच्छेदकत्वावच्छिन्नत्वेन, यतो
गुरुधर्मस्यानवच्छेदकत्वे व्याप्तेर्दुर्वचत्वं स्यादित्यर्थः । BY ઉત્તરપક્ષ - તે પ્રતિયોગિતાઅવચ્છેદકમાં રહેલી (પ્રતિયોગિતાનવચ્છેદક= પર પ્રતિયોગિતાવચ્છેદકનો ભેદવત્ = ભેદીયાપ્રતિયોગિતા - પ્રતિયોગિતાવચ્છેદકનિષ્ઠા) છે પર પ્રતિયોગિતા એ તત્તદ્વયક્તિત્વેન લેવી અર્થાતુ શુકગ્રાહકતયા લેવી. એનો અર્થ કે આ
જ પ્રતિયોગિતાવચ્છેદક નિષ્ઠ જે વ્યક્તિત્વ, તત્ત્વન પ્રતિયોગિતાવચ્છેદકનિષ્ઠ જ S૪ ભેદીયાપ્રતિયોગિતા લેવી. એમ થતાં પ્રમેયધૂમત્વનિષ્ઠ કે પ્રમેયવતિત્વનિષ્ઠ
અવચ્છેદકત્વનિરુક્તિ • ૯૬ સારી