Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 107
________________ ' લઘુભૂત ધર્મ છે. એથી હવે પ્રમેયવતિત્વઘટિતતાદશપ્રતિયોગિતાવચ્છેદકઘટત્વનિષ્ઠ 7 તદ્રવ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતા લેવી પણ ઘટત્વનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદકત્વાકર રે વચ્છિના પ્રતિયોગિતા ન લેવી. તેમ થતાં ગુરૂભૂતધર્મઘટિતપ્રતિયોગિતાવચ્છેદકતા3 વચ્છિન્નપ્રતિયોગિતાકભેદવતુ મળે જ નહિ. પરંતુ હવે તો તે પણ મળે કેમકે પ્રમેય આ વતિત્વઘટિતતવ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાવચ્છેદકતાપ્રતિયોગિતાકભેદ ગુરૂભૂત , ર નથી. પૂર્વપક્ષે ઘટનિષ્ઠાપ્રતિયોગિતા તવ્યક્તિત્વેન લીધી. આ પ્રતિયોગિતાનું જે આ અવચ્છેદકત્વ ઘટત્વમાં છે. એનાથી અવચ્છિન્નપ્રતિયોગિતાઘટનિષ્ઠા, તનિરૂપક ભેદ. આ આની સામે સિદ્ધાન્તી કહે છે કે ઘટનિષ્ઠાપ્રતિયોગિતા માટે તદુવ્યક્તિત્વાવચ્છિન્ન છે પ્રતિયોગિતાવચ્છેદનની અપેક્ષાએ ઘટત્વનિષ્ઠતવ્યક્તિત્વ એજ લઘુભૂત ધર્મ છે. માટે જે ફરી “સંભવતિ લઘુધર્મ' નિયમથી અહીં દોષ આવશે જ. અને તેથી પ્રમેયધૂમવાનું, જ 38 વહ્નો માં અતિવ્યાપ્તિ ને પ્રમેયવદ્વિમાન, ધૂમા માં આવ્યાપ્તિનું વારણ થઈ શકતું જ છે જ નથી. એટલે અમે કહ્યું છે તેજ બરોબર છે. ॐ जागदीशी : यदि च समनियतनानाधर्मावच्छिन्नप्रतियोगित्वस्य भेदे । मानाभावस्तदा तत्तत्प्रतियोगितावच्छेदकत्वावच्छिन्नभेदकूटस्य प्रवेशेऽपि न क्षतिः, ई तत्तत्प्रतियोगितावच्छेदकत्वस्य तत्तदवच्छेदकत्वसमनैयत्याभावेन गुरु त्वस्या किञ्चित्करत्वादिति ध्येयम् । - હવે જગદીશ કહે છે કે જો સમનિયત ધર્મોથી અવચ્છિન્ના પ્રતિયોગિતા ભિન્ન ર ભિન્ન ન માનીએ અર્થાતુ એક જ માનીએ તો આ પૂર્વપક્ષની વિરક્ષા પણ બરોબર છે. આ ૪ તઘટાભાવીય ઘટનિષ્ઠા પ્રતિયોગિતા જેમ તદ્દવ્યક્તિત્વાવચ્છિન્ના છે તેમ જ આ ઘટનિષ્ઠ તદ્રુપ, તદ્રસ, તન્ય, તસ્પર્શાવચ્છિન્ના પર છેજ. કેમકે તે ચારેય સમનિયત વ્યક્તિ છે. એટલે બધાયથી અવચ્છિન્નપ્રતિયોગિતા એકજ છે. હવે પ્રતિયોગિતાના Sી અવચ્છેદક ચારેય (રૂપ, રસાદિ) બને. બધાયમાં ત—તિયોગિતાવચ્છેદકતા રહે. હવે આ તત્વતિયોગિતાવચ્છેદકતાની અપેક્ષાએ તદવચ્છેદકતા = વ્યક્તિત્વ એ લઘુભૂત ધર્મ છે છે. અર્થાત્ તમ્બ્રતિયોગિતાવચ્છેદકતા એ ગુરૂભૂત ધર્મ છે. પણ આ તદવચ્છેદકતારૂપ વ્યક્તિત્વ ધર્મ લઘુભૂત ત્યારે થાય જો એ છે આપત્તિના આરોપે અતિપ્રસંગનો આપાદક ન હોય. હવે ચારેયમાં ‘તદવચ્છેદકતા નાસ્તિ’ એવી પ્રમાત્મક પ્રતીતિ થાય છે. (તદ્રુપમાં ‘તદ્રવંનાસ્તિ’ એવી પ્રમાત્મક છે અવચ્છેદકત્વનિરુક્તિ • ૯૮ વરરાજા

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146