________________
' લઘુભૂત ધર્મ છે. એથી હવે પ્રમેયવતિત્વઘટિતતાદશપ્રતિયોગિતાવચ્છેદકઘટત્વનિષ્ઠ 7
તદ્રવ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતા લેવી પણ ઘટત્વનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદકત્વાકર રે વચ્છિના પ્રતિયોગિતા ન લેવી. તેમ થતાં ગુરૂભૂતધર્મઘટિતપ્રતિયોગિતાવચ્છેદકતા3 વચ્છિન્નપ્રતિયોગિતાકભેદવતુ મળે જ નહિ. પરંતુ હવે તો તે પણ મળે કેમકે પ્રમેય આ વતિત્વઘટિતતવ્યક્તિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાવચ્છેદકતાપ્રતિયોગિતાકભેદ ગુરૂભૂત , ર નથી.
પૂર્વપક્ષે ઘટનિષ્ઠાપ્રતિયોગિતા તવ્યક્તિત્વેન લીધી. આ પ્રતિયોગિતાનું જે આ અવચ્છેદકત્વ ઘટત્વમાં છે. એનાથી અવચ્છિન્નપ્રતિયોગિતાઘટનિષ્ઠા, તનિરૂપક ભેદ. આ આની સામે સિદ્ધાન્તી કહે છે કે ઘટનિષ્ઠાપ્રતિયોગિતા માટે તદુવ્યક્તિત્વાવચ્છિન્ન છે
પ્રતિયોગિતાવચ્છેદનની અપેક્ષાએ ઘટત્વનિષ્ઠતવ્યક્તિત્વ એજ લઘુભૂત ધર્મ છે. માટે જે ફરી “સંભવતિ લઘુધર્મ' નિયમથી અહીં દોષ આવશે જ. અને તેથી પ્રમેયધૂમવાનું, જ 38 વહ્નો માં અતિવ્યાપ્તિ ને પ્રમેયવદ્વિમાન, ધૂમા માં આવ્યાપ્તિનું વારણ થઈ શકતું જ છે જ નથી. એટલે અમે કહ્યું છે તેજ બરોબર છે. ॐ जागदीशी : यदि च समनियतनानाधर्मावच्छिन्नप्रतियोगित्वस्य भेदे ।
मानाभावस्तदा तत्तत्प्रतियोगितावच्छेदकत्वावच्छिन्नभेदकूटस्य प्रवेशेऽपि न क्षतिः, ई तत्तत्प्रतियोगितावच्छेदकत्वस्य तत्तदवच्छेदकत्वसमनैयत्याभावेन गुरु त्वस्या
किञ्चित्करत्वादिति ध्येयम् । - હવે જગદીશ કહે છે કે જો સમનિયત ધર્મોથી અવચ્છિન્ના પ્રતિયોગિતા ભિન્ન ર ભિન્ન ન માનીએ અર્થાતુ એક જ માનીએ તો આ પૂર્વપક્ષની વિરક્ષા પણ બરોબર છે. આ ૪ તઘટાભાવીય ઘટનિષ્ઠા પ્રતિયોગિતા જેમ તદ્દવ્યક્તિત્વાવચ્છિન્ના છે તેમ જ આ ઘટનિષ્ઠ તદ્રુપ, તદ્રસ, તન્ય, તસ્પર્શાવચ્છિન્ના પર છેજ. કેમકે તે ચારેય સમનિયત
વ્યક્તિ છે. એટલે બધાયથી અવચ્છિન્નપ્રતિયોગિતા એકજ છે. હવે પ્રતિયોગિતાના Sી અવચ્છેદક ચારેય (રૂપ, રસાદિ) બને. બધાયમાં ત—તિયોગિતાવચ્છેદકતા રહે. હવે આ તત્વતિયોગિતાવચ્છેદકતાની અપેક્ષાએ તદવચ્છેદકતા = વ્યક્તિત્વ એ લઘુભૂત ધર્મ છે છે. અર્થાત્ તમ્બ્રતિયોગિતાવચ્છેદકતા એ ગુરૂભૂત ધર્મ છે.
પણ આ તદવચ્છેદકતારૂપ વ્યક્તિત્વ ધર્મ લઘુભૂત ત્યારે થાય જો એ છે આપત્તિના આરોપે અતિપ્રસંગનો આપાદક ન હોય. હવે ચારેયમાં ‘તદવચ્છેદકતા
નાસ્તિ’ એવી પ્રમાત્મક પ્રતીતિ થાય છે. (તદ્રુપમાં ‘તદ્રવંનાસ્તિ’ એવી પ્રમાત્મક છે
અવચ્છેદકત્વનિરુક્તિ • ૯૮ વરરાજા