Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 106
________________ પ્રતિયોગિતા એ કોઈની અપેક્ષાએ ગુરૂભૂત ન બને કેમકે તેનું ગ્રહણ તવ્યક્તિત્વન કરેલું છે, પ્રતિયોગિતાવચ્છેદકતાત્વન નહિ. પ્રતિયોગિતાવચ્છેદક તવ્યક્તિ પ્રતિયોગિતાવચ્છેદકતા પ્રતિયોગિતા એતર્પણ નહિં અર્થાત્ અનુગતરૂપથી પ્રતિયોગિતાનું ગ્રહણ નથી કરવાનું. એટલે હવે ‘ગુરૂધર્મ અવચ્છેદક ન બને માટે તેમાં ભેદીયા પ્રતિયોગિતા કહી શકાય નહિ' એવું કહી શકાશે નહિ. जागदीशी : स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावीयप्रतियोगिताव्यक्तीर्विशिष्योपादाय तत्तत्प्रतियोगितावच्छेदकत्वावच्छिन्नभेदकूटवत्त्वं निवेशनीयमिति तु अपव्याख्यानम् । तत्तत्प्रतियोगिताविशेषितावच्छेदकत्वव्यक्तीनां वास्तविकतत्तदवच्छेदकत्वव्यक्तीरपेक्ष्य गुरुत्वेन तत्प्रतियोगितानिरूपितावच्छेदकत्वावच्छिन्नभेदानामप्यप्रसिद्ध्या दुर्वचत्वतादवस्थ्यात् । બીજા કેટલાક કહે છે કે સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠ જે જે અભાવો મળે તે બધાયની પ્રતિયોગિતા વ્યક્તિઓનો ભેદકૂટ જેમાં ૨હે તે પ્રતિયોગિતાનવચ્છેદક બને. પ્રમેયધૂમત્વવિશિષ્ટ પ્રમેયધૂમ સંબંધીપર્વતનિષ્ઠઘટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદકતાવાન્ ન, પટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકતાવાન્ ન-એવા ભેદકૂટવાળો ધૂમત્વ બને. માટે તે પ્રતિયોગિતાનવચ્છેદક બને. આ મત ઘટાભાવીય-પટાભાવીય, ઘટ-પટનિષ્ઠ પ્રતિયોગિતાઓને તવ્યક્તિત્વેન લઈને તેનો ભેદકૂટ પ્રતિયોગિતાનવચ્છેદકમાં લે છે. જ્યારે સિદ્ધાન્તી પ્રતિયોગિતાવચ્છેદક નિષ્ઠ પ્રતિયોગિતાને તવ્યક્તિત્વેન લઈ તે બધાનો ભેદકૂટ પ્રતિયોગિતાનવચ્છેદકમાં લે છે. પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે સિદ્ધાન્તીએ પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક ભેદ ન લેવાય કેમકે પ્રમેયવસ્તિત્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વની અપેક્ષાએ વહ્નિત્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ અવચ્છેદકત્વનિરુક્તિ ૧૯૭

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146