Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 89
________________ હવે સિદ્ધાન્તલક્ષણમાં પ્રતિયોગિતાધર્મિક ઉભયાભાવ લેવાનો છે. એટલે ત્યાં જ રે પ્રમવદ્વિમાન, ધૂમા માં આવ્યાપ્તિ આવે છે. ઘટાભાવીય પ્રતિયોગિતામાં છે ૪ સંયોગસંબંધ અવચ્છિન્નત્વ છે. પણ પ્રમેયવઢિવાવચ્છિન્નત્વ અપ્રસિદ્ધ હોવાથી ન લઈ જ આ શકતા અપ્રસિદ્ધ નિબંધન અવ્યાપ્તિ ઉભી રહે છે. Sછે આ અવ્યાપ્તિ દૂર કરવા ત્યાં યુદ્ધíવચ્છેદકત્વ ન કહેતા યુદ્ધન્યૂનવૃત્તિ અવચ્છેદકત્વ કહેવું જોઈએ. એટલે પ્રમેયવહ્નિત્વાન્યૂનવૃત્તિવહ્નિતાવચ્છેદકત્વ તો છે આ પ્રતિયોગિતામાં નથી જ. ઉભયાભાવ રહી જતાં સંયોગસંબંધન પ્રમેયવહ્નિ એ વ્યાપક Sી બની ગયો. $ હવે આ રીતે ત્યાં પરિષ્કાર કરતાં સત્તાવાનું, જાતે માં અવ્યાપ્તિ આવી જાય છે. એ આ સમવાયેન વિશિષ્ટસત્ત્વાભાવીય પ્રતિયોગિતા સામાન્યમાં સમવાયઅવચ્છિન્નત્વ છે અને જે જ સત્તાવાયૂનવૃત્તિવિશિષ્ટતાત્વાવચ્છિન્નત્વ પણ છે. એટલે ઉભય રહી જતાં સત્તા 58. આ વ્યાપક ન બની. આમ અવ્યાપ્તિ નથી. अन्यूनानतिप्रसक्तो धर्मः अवच्छेदकः । જે અન્યૂન અને અનતિપ્રસક્ત ધર્મ હોય તે અવચ્છેદક બને. ઉદા. ઘટ માટે ઘટત્વ. સત્તા, દ્રવ્યત્યાદિ અતિપ્રસક્ત છે, શ્યામત્વ, રક્તસ્ત્રાદિ ચૂન છે. ક અવચ્છેદકવનિરુક્તિ • ૮૦ ટ

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146