________________
હવે સિદ્ધાન્તલક્ષણમાં પ્રતિયોગિતાધર્મિક ઉભયાભાવ લેવાનો છે. એટલે ત્યાં જ રે પ્રમવદ્વિમાન, ધૂમા માં આવ્યાપ્તિ આવે છે. ઘટાભાવીય પ્રતિયોગિતામાં છે
૪ સંયોગસંબંધ અવચ્છિન્નત્વ છે. પણ પ્રમેયવઢિવાવચ્છિન્નત્વ અપ્રસિદ્ધ હોવાથી ન લઈ જ આ શકતા અપ્રસિદ્ધ નિબંધન અવ્યાપ્તિ ઉભી રહે છે. Sછે આ અવ્યાપ્તિ દૂર કરવા ત્યાં યુદ્ધíવચ્છેદકત્વ ન કહેતા યુદ્ધન્યૂનવૃત્તિ
અવચ્છેદકત્વ કહેવું જોઈએ. એટલે પ્રમેયવહ્નિત્વાન્યૂનવૃત્તિવહ્નિતાવચ્છેદકત્વ તો છે આ પ્રતિયોગિતામાં નથી જ. ઉભયાભાવ રહી જતાં સંયોગસંબંધન પ્રમેયવહ્નિ એ વ્યાપક Sી બની ગયો. $ હવે આ રીતે ત્યાં પરિષ્કાર કરતાં સત્તાવાનું, જાતે માં અવ્યાપ્તિ આવી જાય છે. એ આ સમવાયેન વિશિષ્ટસત્ત્વાભાવીય પ્રતિયોગિતા સામાન્યમાં સમવાયઅવચ્છિન્નત્વ છે અને જે જ સત્તાવાયૂનવૃત્તિવિશિષ્ટતાત્વાવચ્છિન્નત્વ પણ છે. એટલે ઉભય રહી જતાં સત્તા 58. આ વ્યાપક ન બની. આમ અવ્યાપ્તિ નથી.
अन्यूनानतिप्रसक्तो धर्मः अवच्छेदकः । જે અન્યૂન અને અનતિપ્રસક્ત ધર્મ હોય તે અવચ્છેદક બને. ઉદા. ઘટ માટે ઘટત્વ. સત્તા, દ્રવ્યત્યાદિ અતિપ્રસક્ત છે, શ્યામત્વ, રક્તસ્ત્રાદિ ચૂન છે.
ક
અવચ્છેદકવનિરુક્તિ • ૮૦ ટ