________________
જ બને. અનવચ્છેદક સત્તાત્વ બને. તદવચ્છિન્નત્વનો વિશિષ્ટસખ્વાભાવીય પર પ્રતિયોગિતામાં અભાવ છે. ઉભયાભાવ રહી જતાં અવ્યાપ્તિ ન રહી.
जागदीशी : प्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोग्यसम्बन्धी यः से साध्यतावच्छेदकावच्छिन्नसम्बन्धी तन्निष्ठाभावप्रतियोगितानवच्छेदकं न घटाभावत्व* गोत्वत्वादिकं, तस्यापि साध्यवनिष्ठतादृशभेदप्रतियोगितावच्छेदकत्वात्, किन्तु
लघुसमनियतगुरु प्रमेयधूमत्वादिकमेव तथा, तथा च तदवच्छेद्यत्वाऽप्रसिद्ध्या B वह्निमान् धूमादित्यादावसंभवोऽव्याप्तितिःકિ સાધ્યવશિષ્ટાભાવપ્રતિયોગિતા સાધ્યાવચ્છેદકસંબંધન :- પૂર્વે ગોત્ત્વ છે ઈ ઘટાભાવત્વને પ્રતિયોગિતાનવચ્છેદક બનાવેલા, તે પણ હવે ન બને. - સંયોગેન પ્રતિયોગીઘટનો અસંબંધી જે સંયોગેન વહ્નિત્નાવચ્છિન્નનો સંબંધી પર્વત છે છે તેમાં વતિભેદ રહે છે માટે વહ્નિત્વ પ્રતિયોગિતાનવચ્છેદક ન રહે. ગોત્વભેદ રહે છે આ માટે ગોવત્વ પણ પ્રતિયોગિતાનવચ્છેદક ન રહે. પણ પ્રમેયધૂમભેદ રહે છે છતાં તે જે લઘૂભૂત ધૂમત્વ જ અવચ્છેદક બનવાથી પ્રમેયધૂમ પ્રતિયોગિતાનવચ્છેદક બને. હવે આ Sી જે પ્રતિયોગિતાનવચ્છેદક બને તદવચ્છઘવાભાવ પ્રતિયોગિતામાં જોઈએ તે પાછો હવે ? 8 નહિ મળે. કેમકે પ્રતિયોગિતાનવચ્છેદક તરીકે પ્રાપ્ત થયેલા પ્રમેયધૂમત્વથી અવચ્છિન્ન :
જ કોઈ પ્રસિદ્ધ નથી (કેમકે તે ગુરભૂત ધર્મ છે) એટલે તદભાવ પણ અપ્રસિદ્ધ બનતાં છે કે સર્વત્ર અસંભવ દોષ લાગે. રે અહીં આવ્યાપ્તિવ' કહ્યું છે તેનો અર્થ એ કે અન્યત્ર કોઈ સ્થળે તેમ છતાંય લક્ષણ છે ૪ સમન્વય થાય છે. તાદાસ્પેન ગોત્વવાન વ્યક્તિત્વ / Sછે સ્વ = ગોત્વવિશિષ્ટનો તાદાસ્પેન સંબંધી ગો બને. હવે તેમાં અભાવ લેવાનો છે
જે છે તે કદાચ સાધ્યતાવચ્છેદકસંબંધન ન લઈએ તો તો સંયોગેન ગોવાભાવ મળી જાય છે BR એટલે પ્રતિયોગિતાવચ્છેદક લઘુભૂત ગરાસમતત્વ બને. ગુરૂભૂત ગોત્ત્વ :
પ્રતિયોગિતાનવચ્છેદક જ રહે. . હવે ગોતભેદીય પ્રતિયોગિતામાં ગોત્વવાવચ્છિન્નત્વ આપણે પૂર્વે સિદ્ધ કરેલું જ છે ૪૪ છે એટલે ગોતવાવચ્છઘત્વનો અભાવ પ્રતિયોગિતામાં પ્રસ્તુત અનુમાનમાં લઈ શક્ય Sછે ઉભયાભાવ મળી જતાં તાદાસ્પેન ગોત્વ એ તવ્યક્તિત્વનું વ્યાપક બની ગયું. આ છે. આથી અહીં લક્ષણસમન્વય થવાથી વદ્વિમાન, ધૂમત સ્થળે પણ અવ્યાપ્તિ કહી. .
3
Bra
ncesca
અવોદકત્વનિયુક્તિ • • capacasadana)