________________
તત્વતિયોગિતાવચ્છેદક યુદ્ધર્મવિશિષ્ટ..આદિ લેતાં વદ્વિમાન, ધૂમા માં આવ્યાપ્તિ.
વતિમાનું, ધૂમાત્ Sછે ધૂમાધિકરણ(પર્વત)માં મહાનસીય વન્યભાવ મળે છે. જેનો સંબંધ અવ્યાપ્યવૃત્તિ છે છે તે સંબંધી પણ અવ્યાપ્યવૃત્તિ.) વહુન્યભાવીય સ્વરૂપસંબંધાત્મિક પ્રતિયોગિતા જ આ મહાનસયવદ્વિમા રહી. સ્વરૂપસંબંધાત્મિકા પ્રતિયોગિતા પ્રતિવ્યક્તિ સ્વરૂપ બનતાં ભિન્ન છે.
ભિન્ન બને છે. હવે આ મહાનસીયવલિંનિષ્ઠ પ્રતિયોગિતાથી અવચ્છિન્ન જે જે 38 મહાનસીયવલિ, એનું અનધિકરણ હત્યધિકરણ પર્વત છે જ. (આમ વહુન્યભાવને ૪
આ પ્રતિયોગી વ્યધિકરણ બનાવ્યો.) તગ્નિષ્ઠ જે વહુન્યભાવ તત્વતિયોગિતાવચ્છેદક વહ્નિત્વ : - યદ્ધર્મ = વહ્નિત્વવિશિષ્ટ વહિંસામાન્યનું સંબંધિ પર્વતમાં પ્રતિયોગી વ્યધિકરણ છે જે વહન્યભાવ ન મળે. એટલે પ્રતિયોગિતાનવચ્છેદક વતિત્વ બની જાય. તેથી યુદ્ધર્મ છે જ પદગ્રહીત વહ્નિત્વ એ પારિભાષિક અવચ્છેદક બને. એજ સાધ્યતાવચ્છેદક બનતાં B૪ અવ્યાપ્તિ. હવે પ્રતિયોગિતાવચ્છેદક અવચ્છિન્ન કહે તો વહ્નિત્વાવચ્છિન્ન વતિનું કે
અનધિકરણ જ હત્યધિકરણ નથી માટે વન્યભાવ ન પકડાય. (ઘટાભાવ લેતા લક્ષણસમન્વય થઈ જાય.)
(અહીં ૧ = પૂર્વોક્ત પારિભાષિક અવચ્છેદક એ જો ૨ = પ્રતિયોગિતા ? અનવચ્છેદક બને તો ૩ = યુદ્ધર્મપદગૃહીત એ પારિભાષિક અવચ્છેદક બને.) १ जागदीशी : परे तु प्रतियोगिभेदेऽपि एकधर्मावच्छिन्नप्रतियोगिता लाघवादेकैवेति ।
मते वह्निमान् धूमादित्यादौ नाव्याप्तिः । परन्तु तद्रूपान्यत्वविशिष्टसत्तावान 1 रूपत्वादित्यादावतिव्याप्तिरेव स्याद्यदि प्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगि- ११ व्यधिकरणाभावो मौलो न स्यात् । 4 प्रतियोग्यनधिकरणहेतुमन्निष्ठाभावप्रतियोगितावच्छेदकस्य घटत्वादेः सर्वस्यैव
तद्पान्यत्वविशिष्टसत्तात्वावच्छिन्नसम्बन्धिनिष्ठाभावप्रतियोगितावच्छेदकत्वेन । १ तादृशसत्तात्वस्य पारिभाषिकानवच्छेदकत्वादिति प्राहुः । (तच्चिन्त्यम् ।) છે બીજા કેટલાક કહે છે કે પ્રતિયોગિતા જો એકધર્માવચ્છિન્ના (પટવાવચ્છિન્ના, Sઈ ઘટવાવચ્છિન્ના) હોય તો પ્રતિયોગીના ભેદે પણ લાઘવાતું એક જ કહેવાય. અને તેથી જ 3 વદ્વિમાન, ધૂમત સ્થળે તો અવ્યાપ્તિ નથી. પણ તદ્રુપા ત્વવિશિષ્ટ સત્તાવાનું, રૂપવાત છે
3 સ્થળે અતિવ્યાપ્તિ આવે. રૂપત્વનું વ્યભિચાર નિરૂપક અધિકરણ તૂપ બને. તેમાં છે _ક તતૂપાખ્યત્વવિશિષ્ટ સત્તાભાવ છે. 9 અવચ્છેદકત્વનિરુક્તિ કઇ
છે?