Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 77
________________ પણ તે પ્રતિયોગીવ્યધિકરણ નથી. કેમકે તે અભાવનો પ્રતિયોગી શુદ્ધ સત્તા એ છે છે તો તદ્રુપમાં છે જ. એટલે આ અભાવ ન લેવાય. ઘટાભાવ લેવો જોઈએ. પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વ / (પૂર્વોક્ત પારિભાષિક શ 3 અવચ્છેદક) ન હવે યુદ્ધર્મ પદથી જો તદ્રુપા ત્વવિશિષ્ટ સત્તાત્વ પકડી શકાય તો જ તે જ પારિભાષિક પ્રતિયોગિતા-વિચ્છેદક બને. અને એજ સાધ્યતા વચ્છેદક બનતા જ 5 અતિવ્યાતિ ન રહે. પણ અહીં યુદ્ધર્મ પદથી તે ન પકડાય કેમકે તતૂપાખ્યત્વવિશિષ્ટ B સત્તા–વિશિષ્ટ-તકૂપાખ્યત્વવિશિષ્ટસત્તા, એનું સંબંધી તકૂપાન્ય, તેમાં જ આ પ્રતિયોગી વ્યધિકરણ ઘટાભાવ મળી જાય એટલે પૂર્વોક્ત પારિભાષિક અવચ્છેદક ઘટત્વ છે ૨ એ અહીં પ્રતિયોગિતા-નવચ્છેદક બનતું નથી. Bર એટલે હવે અતિવ્યાપ્તિ આવે. આશય એ છે કે – યત્વતિયોગિતાવાવચ્છિન્નાનધિકરણ હત્યધિકરણ હોય, આ તત્વતિયોગિતાવચ્છેદકધર્મ યુદ્ધર્મવિશિષ્ટસંબંધનિષ્ઠપ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન- હા - પ્રતિયોગિવ્યધિકરણાભાવપ્રતિયોગિતાનવચ્છેદક હોય, તે ધર્મ પારિભાષિક વિચ્છેદક છે Sછે બને – આમ જો કહીએ તો તદ્દરૂપાખ્યત્વવિશિષ્ટસત્તાવાનું રૂપસ્વાતુ અહીં અતિવ્યાપ્તિ છે 33 આવે. કેમકે તરૂપાખ્યત્વવિશિષ્ટસત્તાભાવની પ્રતિયોગિતાનો આશ્રય જે શુદ્ધસત્તા, છે તેનું અધિકરણ હેતુમાનું રૂપ બને, એટલે તાદશસત્તાભાવ લક્ષણઘટક ન બને, એટલે કે છે તાદેશપ્રતિયોગીઅનધિકરણ હેત્વકિરણરૂપાદિનિષ્ઠઘટાઘભાવની પ્રતિયોગિતાના જ જ અવચ્છેદક ઘટતાદિ જ તદુંરૂપાખ્યત્વ વિશિષ્ટસંબંધિનિષ્ઠ-અભાવની પ્રતિયોગિતાના ? અવચ્છેદક બને, એટલે યુદ્ધમપદથી તરૂપાખ્યત્વ વિશિષ્ટસત્તાત્વ ન લેવાય, ઘટવાદિ કેસ ન લેવાય, તભિન્ન તાદેશસત્તાત્વ સાધ્યતાઅવચ્છેદક છે. માટે અતિવ્યાપ્તિ.) - હવે જો પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન લઈએ તો તતૂપાખ્યત્વવિશિષ્ટસત્તા ર વાવચ્છિન્ન તતૂપાખ્યત્વવિશિષ્ટસત્તાભાવ પોતે જ તદૂ૫માં પ્રતિયોગી વ્યધિકરણ ૪ આ અભાવ બની જાય. પ્રતિયોગિતાવચ્છેદક તતૂપાખ્યત્વવિશિષ્ટસત્તાત્વ (પૂર્વોક્ત પારિ. આ અવચ્છેદક). હવે યુદ્ધર્મ પદથી તેજ તતૂપાખ્યત્વવિશિષ્ટસત્તાત્વ લેવાય. કેમકે તદ્વિશિષ્ટ છે છે તદ્રુપા ત્વવિશિષ્ટ સત્તા, એનું સંબંધી તકૂપાન્ય, એમાં ઘટાભાવાદિ મળે પણ છે તતૂપાખ્યત્વવિશિષ્ટસખ્તાભાવ તો ન જ મળે તેથી તદ્રુપા ત્વવિશિષ્ટસખ્વાભાવ એ ?? આ પ્રતિયોગિતાનવચ્છેદક બની જાય. છેઆથી યુદ્ધર્મપદથી ગૃહીત તદ્રુપા ત્વવિશિષ્ટસત્તાત્વ = પારિભાષિક 8. S cienceઅવચ્છેદકત્વનિરુક્તિ • ૮ જવાનો

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146