Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 52
________________ જ હવે પૂર્વે આપણે જોઈ ગયા છીએ. પ્રતિયોગિતાનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદક - પણ લેવામાં પ્રમેયવદ્વિમાન, ધૂમા સ્થળે અવ્યાપ્તિ ઉભી હતી. આ અવ્યાપ્તિ દોષ છે દ્ધિપૂર્વપક્ષે પ્રથમ પૂર્વપક્ષને આપી દીધો હતો. તે પછી દ્વિ.પૂર્વપક્ષનું ખંડન કરતાં જ આ પ્રતિયોગિતાવચ્છેદકાનતિરિક્તવૃત્તિત્વ રૂપ અવચ્છેદકત્વ સિદ્ધાન્તીએ કહ્યું હતું. પણ તે છે હજુ સુધી પ્રમેયવદ્વિમાન, ધૂમાત્ સ્થલીય અવ્યાપ્તિ દૂર કરી ન હતી તે હવે કરે છે. આ સિદ્ધાતી કહે છે કે પ્રતિયોગિતામાં યત્સમ્બન્ધાવચ્છિન્ન યુદ્ધમવચ્છિન્ન છે ઉભયાભાવ લેવાનો છે ત્યાં યુદ્ધર્માવચ્છિન્નત્વ એટલે યુદ્ધર્મવ્યાપકધર્માવચ્છિન્નત્વ લેવું. Sછે હવે પ્રમેયવતિત્વ એ વહ્નિત્વનું વ્યાપક છે. માટે વહિત્નાવચ્છિશત્વાભાવ છે પર પ્રતિયોગિતામાં મળી જતાં ઉભયાભાવ પ્રાપ્ત થયો એટલે અવ્યાપ્તિ દોષ ન રહ્યો. આ છે જો અહીં “સ્વસમાનવૃત્તિકત્વ' ન કહે તો તો વદ્વિમાન, ધૂમાત માં અસંભવ દોષ છે આ જ આવી જાય. રસ અહીં લક્ષણઘટક તાણતાર્થોભયાભાવની પ્રતિયોગિતામાં વહ્નિત્વવ્યાપકતાર્યા- તાણભયત્નાવચ્છિન્નત્વ અને સંયોગસંબંધ અવચ્છિન્નત્વ ઉભય મળી જતાં, રે કે ઉભયાભાવ ન મળતા અસંભવ દોષ જ આવી જાય. સ્વસમાનવૃત્તિકત્વ કહેવાથી જે Bર તાણતાભયત્વ એ વહ્નિત્વને વ્યાપક હોવા છતાં પણ વહ્નિત્વને સમાનવૃત્તિક ન જ છે હોથી દોષ રહેતો નથી. १२ जागदीशी : ननु धूमत्वमेकस्मिन्नेव धूमे पर्याप्तमित्यादि प्रतीतेः प्रत्येकवृत्ति-११ धर्मावच्छिन्नाधिकरणताकत्वावगाहितयैवोपपत्तौ धूमत्वादेः पर्याप्तिसम्बन्धे मानाभाव इति धूमवान् वढेरित्यादावतिव्याप्तिः, स्वपदेन धूमत्वस्य ग्रहीतुमशक्यत्वात्, एवं सत्तात्वस्य विशिष्टसत्तात्वानतिरिक्तवृत्तितया सत्तादिसाध्यकजातिमत्त्वादिहेता४ वव्याप्तिश्चेत्यत आह वस्तुतस्त्विति। પૂર્વપક્ષ : તમે પૂર્વે કહી ગયા છો કે વહ્નિત્વ, ધૂમત્વ એ બધાયની પર્યાપ્તિ 31 સ્વાતંત્ર્યણ વદ્વિ–ાવચ્છેદન કે ધૂમ–ાવચ્છેદન, વહ્નિ કે ધૂમાદિમાં રહે છે. અર્થાત્ આ સકળ ધૂમમાં ધૂમતની પર્યાપ્તિ, સકળ વઢિમાં વહ્નિત્વની પર્યાપ્તિ તમે કહી છે. અમે આ જ કહીશું કે ધૂમત્વ એ એકજ તધૂમમાં પર્યાપ્ત છે. એવી પ્રતીતિ થવાથી પ્રત્યેકવૃત્તિ છે Sી તધૂમત્વાવચ્છિત્રાધિકરણતાકત્વનું જ અવગાહન તઘૂમત્વમાં થઈ જાય છે. તો આવી જ { રીતે ઉપપત્તિ થઈ જવાથી ધૂમત્વાદિની સકળ ધૂમાદિમાં પર્યાપ્તિ માનવાની જરૂર નથી. તું પર હવે તેમ થતાં ઘૂમવાન, વ સ્થળે અતિવ્યાપ્તિ આવી જાય કેમકે સ્વમાનવૃત્તિક છે. તારા અવચ્છેદકત્વનિરુક્તિ • ૪૩ ટ

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146