________________
જ નથી. સ્વ એટલે પારિભાષિક અવચ્છેદકત્વ. વહ્નિત્વ એ પારિભાષિક અવચ્છેદક બને છે છે છે માટે વહ્નિત્વમાનવૃત્તિક ઉભયત્વરૂપ પ્રતિયોગિતાવચ્છેદક બનતું નથી કેમકે તે વહ્નિત્વનું વ્યાપક ઉભયત્વ; યાવત્ હોવા છતાંય તે વક્તિત્વમાનવૃત્તિક નથી.
दीधिति : तत्त्वं च स्वपर्याप्त्यधिकरणपर्याप्तिकत्वम् । यावत्त्वादिकन्तु । તથા
जागदीशी : ननु स्वसमानवृत्तिकत्वं स्वान्यूनानतिरिक्तवृत्तित्वम्, तथा च वह्निनिष्ठयावत्त्वादेरपि समवायादिना वह्नित्वादिसमानवृत्तित्वमेवात आह तत्त्वं चेति ।
स्वसमानवृत्तिकत्वं चेत्यर्थः । स्वपर्याप्तीति । છે સ્વસમાનવૃત્તિક એટલે સ્વપર્યાત્યધિકરણ વૃત્તિકત્વ. વક્તિત્વનું પર્યાધિકરણ ૨ જે વહ્નિ બને તેમાં ઉભયત્વની વૃત્તિ છે જ નહિ. ઉભયત્વની પર્યાપ્તિના અધિકરણ ૩ છે ઉભયમાં જ ઉભયત્વની વૃત્તિ મળે. (સમુદાયમાં જ દ્વિત્વ પર્યાપ્યા રહે, “ઉભયત્વ છે છે એ નિયમાનુસાર) એટલે સ્વ=વહ્નિત્વ પર્યાયધિકરણવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક બસ ઉભયત્વ ન બનતાં તદનતિરિક્તવૃત્તિત્વ રૂપ વહ્નિત્વ ન બને. છે ઉભયત્વ(સ્વ)પર્યાયધિકરણ-વૃત્તિ ઉભયત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક છે એની જ Sી અનતિરિક્તવૃત્તિત્વ રૂપ ઉભયત્વ છે જ. તેજ પ્રતિયોગિતાવચ્છેદક બને. તભિન્ન ? આ સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિપ્રસંગ રહેતો નથી. છે. પૂર્વપક્ષ : સ્વમાનવૃત્તિકત્વ એટલે સ્વ-અન્યૂનાનતિરિક્તવૃત્તિત્વ એટલે યાવતુ આ જ વહ્મિનિષ્ઠ યાવત્ત્વ એ વહ્નિત્વનું અન્યૂનાનતિરિક્તવૃત્તિક જ છે. એટલે કે વહ્નિત્વઆ સમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક યાવત્ત્વ છે જ. તો પછી વાવસ્વાનતિરિક્તવૃત્તિત્વરૂપ છે આ વહ્નિત્વ અવચ્છેદક કેમ ન બને ? કે ઉત્તર ઃ આનો ઉત્તર અમે પહેલા જ આપી દીધો છે કે સ્વમાનવૃત્તિકત્વ એટલે કે જ સ્વપર્યાતિઅધિકરણપર્યાપ્તિવૃત્તિત્વ. વહ્નિત્વપર્યાપ્તિનું અધિકરણ વહ્નિ બને તેમાં રસ : ઉભયત્વની પર્યાપ્તિ એ વૃત્તિ જ નથી કેમકે ઉભયત્વ કે યાવન્દ્રની પર્યાપ્તિ ઉભય કે : આ વાવમાં જ રહે. એટલે સ્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક જ ઉભયત્વ ન બનવાથી
તદનતિરિક્તવૃત્તિત્વ રૂપ વહ્નિત્વ(સ્વ)અવચ્છેદક ન બને. . जागदीशी : न च वह्नित्वपर्याप्त्यधिकरणे यावत्येव वह्नौ वह्निवृत्तियावत्त्वादेः ।
તારા
અવચ્છેદકત્વનિરુક્તિ • ૨૦ હજારો