________________
પ્રશ્ન : હવે પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વનો આશ્રય સમવાયેન જો તાર્ટ વહ્નિ છે છે તો તેને તાર્માતાèભયાભાવ કેમ લેવાય ?
જે ઉત્તર : સમવાયેન ઉભયત્વાશ્રય તાર્ણવતિ હોવા છતાં ઉભયત્નાવચ્છિન્ન કરે 38 ઉભયાભાવ પર્વતમાં લઈ શકાય કેમકે ઉભયત્વાશ્રય તાર્ણવહ્નિ પ્રત્યે ઉભયત્વા-3
વચ્છિન્નાભાવ એ વિરોધી નથી. હા, જો ઉભયત્વની અધિકરણતા જ પર્વતમાં હોય છે
તો ઉભયત્નાવચ્છિન્નાભાવ ન લઈ શકાય. કેમકે તે ઉભયત્નાવચ્છિન્નાભાવ ઉભયત્વની છે જ અધિકરણતાનો વિરોધી છે. અર્થાત્ તાસ્કૃતાર્ણઉભયની અધિકરણતા પર્વતમાં હોય તો S૪ તાતાર્ષોભય અભાવ લઈ શકાય નહિ. પણ ઉભયત્વાશ્રય તાણે વઢિ પર્વતમાં હોવા જ તે છતાં પણ ઉભયત્નાવચ્છિન્ન ઉભયભાવ પર્વતમાં મળી શકે છે. જેમ દંડિપુરુષત્વાશ્રય છે (એક) દંડિપુરૂષ હોવા છતાં દંડિપુરૂષત્વાવચ્છિન્ન દંડિપુરૂષાભાવ ત્યાં મળી જ શકે છે છે તેમ પ્રસ્તુતમાં સમજવું. આમ થતાં હવે ઉભયત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક બને, અને જે ઉભયત્વાભાવવત્ પ્રત્યેક વહ્નિ તો હવે નહિ બને કેમકે સમવાયેન ઉભયત્વ તેમાં છે જ. એટલે ઉભયતાભાવવત્ પટાદિ બને તેમાં વહ્નિત્વની અવૃત્તિ છે જ. માટે તે છે
અવચ્છેદક બની જતાં અવ્યાપ્તિ આવે. આ દોષ દૂર કરવા “સ્વસમાનવૃત્તિકત્વ'નો રસ છે નિવેશ કર્યો છે.
जागदीशी : तच्चिन्त्यम् । समवायेन तद्वतोऽधिकरणे तदवच्छिन्नाऽनधिकरणत्वस्याऽसम्भवात् ।
તેના ઉત્તરમાં કેટલાક કહે છે કે તચ્ચિત્યમ્ | સમવાય સંબંધથી ઉભયત્વવત્ છે. છે તાર્ણવહ્નિ બની ગયો તો હવે ઉભયત્નાવચ્છિન્નનું પર્વત અનધિકરણ બને જ શી રીતે?
છે અર્થાત જો એક પણ પ્રતિયોગીનો આશ્રય પર્વત છે જ તો બેયનું અનધિકરણ કેમ બને? Sછે એટલે કે પર્વતમાં ઉભયાભાવ શી રીતે મળે ? અન્યાભાવ જ મળે જે ઘટાભાવ. તેની { પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટત્વ. અનવચ્છેદક વહ્નિત્વ બનતાં દોષ જ ન લાગે. એટલે કે ‘સ્વમાનવૃત્તિકત્વ' નિવેશ વ્યર્થ જવાની આપત્તિ ઊભી રહે છે.
વાસ્તવમાં આ ઉત્તર પણ સંતોષકારક નથી. કારણ એક પ્રતિયોગીનો આશ્રય છે આ પર્વત હોવા છતાં તેમાં ઉભયાભાવ મળી જ શકે છે. 8િ એટલે હવે જગદીશ સ્વયં “સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશનું સાર્થકત્વ બતાવે છે. एक जागदीशी : वस्तुतस्तु समवायेन प्रमेयसाध्यके भावत्वादिहेतावति
व्याप्तिवारणार्थमवश्यं प्रतियोगितावच्छेदकानतिरिक्तवृत्तित्वमित्यस्य ।
અવચ્છેદકત્વનિરુક્તિ • ૩૯ હજાર
નું