________________
Bર બની શકે. ગ્રાહ્યગન્ધત્વને જ લઘુભૂત ધર્મ માનવાની જરૂર નથી. આમ Sી પ્રતિયોગિતાવચ્છેદક ગન્ધત્વ બનતાં ઘાણગ્રાહ્યગુણત્વ પ્રતિયોગિતાનવચ્છેદક, એજ છે $સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ દુર્વાર છે. एस जागदीशी : अतथात्वेन =प्रतियोगितानवच्छेदकत्वेन, तेन रूपेण = 0
प्रमेयधूमत्वादिरूपेण, व्यभिचारिणि = प्रमेयत्वादौ ('सपक्षवृत्तिप्रमेयत्वादौ') तेन ।
विरुद्धे साध्यसामानाधिकरण्याभावादतिव्याप्त्यभावेऽपि न क्षतिः । S? આમ પ્રમેયધૂમવાનું, પ્રમેયતાત્ વિગેરે વ્યભિચારી સ્થળોમાં સ્વરૂપસંબંધરૂપ છે
અવચ્છેદકત્વ કહેતાં અતિવ્યાપ્તિ પ્રસંગ ઉભો થાય છે. અહીં સપક્ષવૃત્તિ એવા જ રસ પ્રમેયાદિ હેતુમાં લક્ષણની અતિવ્યાપ્તિ કહી છે. અર્થાત્ વિપક્ષવૃત્તિમાં નહિ. કેમકે છે ત્યાં તો પ્રતિયોગિતા અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનવા છતાં તદવચ્છિન્ન સાધ્યનું છે આ હેતુમાં સામાનાધિકરણ્ય જ ન આવતાં અતિવ્યાપ્તિ પ્રસંગ રહેતો નથી. એટલે જ એ સપક્ષવૃત્તિ પ્રમેયત્વાદિ હેતુ લેતા પ્રતિયોગિતા અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનેલા છે
પ્રમેયધૂમતાવચ્છિન્ન ધૂમનું સામાનાધિકરણ્ય પ્રયત્નમાં મળી જતા અતિવ્યાપ્તિ ઉભી કરે એ જ રહે છે. 3 આમ સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ માનતા વ્યભિચારી સ્થળે અતિવ્યાપ્તિ ઉભી ?
જ રહે છે. છે તથતિ : નાણતિરિવૃત્તિત્વ, સ્વરૂપષ્ણસ્થાત્મિવાયા છે ७ प्रतियोगितायाः प्रतिव्यक्तिभिन्नत्वेन धूमत्वादेरपि तदतिरिक्तवृत्तित्वात् । 8 जागदीशी : नाऽपीति । तादृशप्रतियोगिताम्नस्तद्व्यक्तित्वावच्छिन्नाभावये वदवृत्तित्वमपि नेत्यर्थः । तेन तादृशप्रतियोगिताप्रतियोगिकाभाववदवृत्तितया से
धूमत्वादेरेवावच्छेदकत्वाभावादतिप्रसङ्गसम्भवात् स्वरूपसम्बन्धात्मिकायाः इत्यस्य न १ 5 वैयर्थ्यम् न वाऽग्रिमग्रन्थविरोध इति ध्येयम् ।।
હવે દીધિતિકાર કહે છે કે આ અવચ્છેદકત્વ અનતિરિક્તવૃત્તિત્વરૂપ પણ નથી. એ છે કેમકે પ્રતિયોગિતા એ સ્વરૂપસંબંધ રૂપ (પ્રતિયોગી સ્વરૂપ) હોવાથી પ્રતિવ્યક્તિમાં કરે
ભિન્ન ભિન્ન હોય એટલે ધૂમત્વ પણ પ્રતિયોગિતા-અનતિરિક્ત વૃત્તિ રહી શકે નહિ. ૪ છે કેમકે પર્વતીયધૂમાભાવીય પ્રતિયોગિતા પર્વતીય ધૂમમાં છે. તે માનસીય ધૂમાભાવી છે
જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૦ હજાર